________________
तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो चउरिंदिएसु कम्मपयडीणं ठिइबंधपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २
જાણવી. બાકીનું બધું બેઇન્દ્રિયોને કહ્યું તેમ યાવત્ અન્તરાય કર્મ સુધી કહેવું. ૩૧૬૨૯॥ (ટી૦) તેઇન્દ્રિયના સ્થિતિબન્ધના વિચારમાં કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કોટાકોટીએ ભાગતા જે આવે તેને પચાસે ગુણવા. ચરિન્દ્રિયના બન્ધના વિચારમાં સોએ ગુણવા અને અસંશી પંચેન્દ્રિયના બંધમાં હજારે ગુણવા, તે સંબન્ધે કર્મપ્રકૃતિના संग्रहशीअर उहेछ - " पणवीसा पन्नासा सयं सहस्सं च गुणकारो। कमसो विगल- असन्नीणं " - खेडेन्द्रियना जन्धने पयीश, પચાસ, સો અને હજા૨ે ગુણતાં જેટલો થાય તેટલો અનુક્રમે વિકલેન્દ્રિય અને અસંશીને બન્ધ હોય છે” તેથી એને અનુસારે સુગમ होवाथी सूत्रनो स्वयं वियार ४२वो. “नवरं सागरोपमपण्णवीसाए तिण्णि सत्तभागा असंखेज्जभागेणं ऊणगा " परंतु “બેઇન્દ્રિયને પલ્યોપમ અસંખ્યાતમા ભાગે ન્યૂન પચીશ સાગરોપમના ત્રણ સપ્તમાંશ પ્રમાણ સ્થિતિ હોય છે” અહીં ગણિતનો. વિચાર આ પ્રમાણે છે—પચીશ સાગરોપમને સાતે ભાગતા જે આવે તેને ત્રણ ગુણા કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન કરવા. એમ બધે સ્થળે જ્યાં જે રીતે સંભવે તે રીતે ગણિતનો વિચાર કરવો. ૩૧૬૨૯ા
|| चउरिंदिए कम्मपयडीणं ठिइबंधपरूवणं ||
चउरिंदिया णं भंते! जीवा णाणावरणिज्जस्स किं बंधंति ? गोयमा ! जहण्णेणं सागरोवमसयस्स तिणि सत्तभागे पलितोवमस्स असंखेज्जतिभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधंति, एवं जस्स जइभागा ते तस्सं सागरोवमसतेण सह भाणियव्वा । तिरिक्खजोणियाउयस्स कम्मस्स जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडिं दोहिं मासेहिं अहियं । एवं मणुयाउयस्सवि, सेसं जहा बेइंदियाणं, णवरं मिच्छत्तवेयणिज्जस्स जहण्णेणंसागरोवमसतं पलितोवमस्स असंखेज्जतिभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति, सेसं जहा बेइंदियाणं जाव अंतराइयस्स ।। सू०-३२ ।। ६३० ।
(મૂળ) હેભગવન્! ચઉરિન્દ્રિય જીવો જ્ઞાનાવરણની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સો સાગરોપમના ત્રણ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી સ્થિતિ બાંધે. એ પ્રમાણે જે પ્રકૃતિની (એકેન્દ્રિયોને) સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી છે તે પ્રકૃતિની (ચઉરિન્દ્રિયોને) સોગુણા સાગરોપમ સહિત કહેવી. તિર્યંચાયુષ્યની જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બે માસ અધિક પૂર્વકોટી વરસની બાંધે છે. એ પ્રમાણે મનુષ્યાયુષ્યની પણ સ્થિતિ જાણવી. બાકી બધું બેઇન્દ્રિયોની પેઠે કહેવું. પરન્તુ મિથ્યાત્વવેદનીયની જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સો સાગરોપમની અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલીજ સ્થિતિ બાંધે છે. બાકી બધું બેઇન્દ્રિયોને કહ્યું તેમ અન્તરાય उर्भ सुधी हेवु. ॥३२॥६०॥
असण्णी णं भंते! जीवा पंचिंदिया णाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति ? गोयमा ! जहन्नेणं सागरोवमसहस्सस्स तिण्णि सत्तभागे पलिओवमस्स असंखेज्जतिभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधंति, एवं सो चेव
म जहा बेइंदियाणं, णवरं सागरोवमसहस्सेण समं भाणियव्वं जस्स जति भाग त्ति । मिच्छत्तवेदणिज्जस्स जहन्नेणं सागरोवमसहस्सं पलिओवमस्स असंखेज्जतिभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं । णेरइयाउयस्स जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्तमब्भइयाई, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जतिभागं पुव्वकोडितिभागब्भइयं बंधंति। एवं तिरिक्खजोणियाउयस्सवि, णवरं जहण्णेणं अंतोमुहुत्तं । एवं मणुयाउयस्सवि, देवाउअस्स जहा
रइयाउयस्स । असण्णी णं भंते! जीवा पंचिंदिया णिरयगतिणामाए कम्मस्स किं बंधंति ? गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स दो सत्तभागे पलिओवमस्स असंखेज्जतिभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे, एवं तिरियगतिए वि । मणुयगतिनामाए वि एवं चेव, णवरं जहन्नेणं सागरोवमसहस्सस्स दिवङ्कं सत्तभागं पलिओवमस्स
237