SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो तेइंदिएसु कम्मपयडीणं ठिइबंधपरूवणं विण बंधति। बेइंदिया णं भंते! जीवा मिच्छत्तवेयणिज्जस्स किं बंधति? गोयमा! जहण्णेणं सागरोवमपणुवीसं पलिओवमस्स असंखेज्जइभागेणंऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति।तिरिक्खजोणियाउयस्सजहन्नेण अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडिं चउहि वासेहिं अहियं बंधंति। एवं मणुयाउयस्स वि,सेसंजहा एगिदियाणंजाव અંતરાયસ સૂ૦-૩૦પાદરા (મૂળ) હે ભગવન્! બેઈન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મનો કેટલો બન્ધ કરે?હે ગૌતમ!જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન સાગરોપમના પચીશ ત્રણ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી તેટલોજ પૂરો બન્ધ કરે. એમ પાંચ નિદ્રાનો બન્ધ પણ જાણવો. એ પ્રમાણે જેમ એકેન્દ્રિયોને કહ્યો છે તેમ બેઇન્દ્રિયોને પણ કહેવો. પરન્તુ પચીશગુણા સાગરોપમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન બન્ધ કહેવો. બાકી બધું તેમજ પૂર્ણ બંધ કરે છે. જે કર્મપ્રકૃતિને એકેન્દ્રિયો બાંધતા નથી તેને એ બેઇન્દ્રિયો પણ બાંધતા નથી. હે ભગવન્! બેઇન્દ્રિય જીવો મિથ્યાત્વવેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન પચીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલોજ બન્ધ કરે છે, તિર્યંચાયુષ્યનો જઘન્યથી અત્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર વરસ અધિક પૂર્વકોટી વર્ષનો બન્ધ કરે છે. એ પ્રમાણે મનુષ્પાયુષ્યનો પણ.બન્થ જાણવો. બાકી બધું એકેન્દ્રિયોને પેઠે યાવત્ અન્તરાય કર્મ સુધી કહેવું. ૩૦૬ ૨૮. (ટી૦) હવે બેઇન્દ્રિય જીવોને આશ્રયી સ્થિતિનું નિરૂપણ કરે છ–‘વેલિયા અંતે! નીવા'હે ભગવન્! બેઇન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મનો કેટલો બન્ધ કરે? ઇત્યાદિ. અહીં આ પરિભાષા છજે જે કર્મપ્રકૃતિની જે જે ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વે કહેવામાં આવી છે તે તે સ્થિતિને મિથ્યાત્વની સિત્તેર કોટાકોટી પ્રમાણ સ્થિતિ વડે ભાગ આપવાથી જે આવે તેને પચીશ વડે ગુણાકાર કરવો અને જેટલો થાય તેટલો પલ્યોપમન્ના અસંખ્યાતમા ભાગે ન્યૂન કરતાં સ્થિતિબન્ધ કરનારા બેઇન્દ્રિયોનું જઘન્ય સ્થિતિ પરિમાણ આવે છે અને પરિપૂર્ણ તેટલુંજ ઉત્કૃષ્ટસ્થિતિપરિમાણ છે. જેમ કે—પાંચ જ્ઞાનાવરણ, નવદર્શનાવરણ, અસાતાવેદનીય અને પાંચ અન્તરાયનું સાગરોપમના ત્રણ સપ્તમાંશને પચીશે ગુણવા એટલે વાસ્તવિક રીતે પચીશ સાગરોપમના ત્રણ સપ્તમાંશ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે જૂન જઘન્યસ્થિતિપરિમાણ હોય છે અને પરિપૂર્ણ તેટલાજ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિપરિમાણ છે. /૩૦૬૨૮ll. ।। तेइंदिएसु कम्मपयडीणं ठिइबंधपरूवणं ।। तेइंदिया णं भते! जीवा णाणावरणिज्जस्स किंबंधति? गोयमा!जहन्नेणं सागरोवमपण्णासाए तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधंति, एवं जस्स जइभागा ते तस्स सागरोवमपण्णासाए सह भाणियव्वा। तेइंदिया णं भंते! मिच्छत्तवेयणिज्जस्स कम्मस्स किं बंधति? गोयमा! जहन्नेणं सागरोवमपण्णासं पलिओवमस्स असंखेज्जतिभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति। तिरिक्खजोणियाउयस्स जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं पुव्वकोडिं सोलसहिं राइदिएहिं राइंदियतिभागेण य अहियं बंधंति। एवं मणुयाउयस्स वि, सेसं जहा बेइंदियाणं जाव अंतराइयस्स ।।सू०-३१।।६२९॥ (મૂળ) હેભગવન્!તે ઇન્દ્રિય જીવો જ્ઞાનાવરણ કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે જૂન પચાસગુણા ત્રણ સપ્તમાંશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે છે. એકેન્દ્રિયને સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી તેથી તે ઈન્દ્રિયોને પચાસગુણા સાગરોપમ સહિત કહેવી. હે ભગવન્! તેઈન્દ્રિય જીવો મિથ્યાત્વવેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન પચાસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પૂરા પચાસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. તિર્યંચાયુષ્યની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દિવસના ત્રીજા ભાગ સહિત સોળ દિવસ અધિક પૂર્વકોટી વરસની બાંધે છે. એ પ્રમાણે મનુષ્યાયુષ્યની પણ . 236
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy