________________
तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो मूलोत्तरपयडिभेद परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ सातिसंठाणणामे, वामणसंठाणणामे, खुज्जसंठाणणामे, हुंडसंठाणणामे। वण्णणामे णं भंते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते तं जहा–कालवण्णणामे,जाव सुकिल्लवण्णणामे। गंधणामे णं भंते! कम्मे० पुच्छा। गोयमा! दुविहे पन्नत्ते तं जहा-सुरभिगंधणामे, दुरभिगंधणामे। रसणामे णं० पुच्छा। गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–तित्तरसणामे, जाव महुररसणामे। फासणामे णं० पुच्छा। गोयमा! अट्ठविहे पन्नत्ते, तं जहाकक्खडफासणामे, जाव लुक्खफासणामे। अगुरुलहुयणामे एगागारे पन्नत्ते, उवघायणामे एगागारे पन्नत्ते, पराघातणामे एगागारे पन्नत्ते।आणुपुव्विणामे चउव्विहे पन्नत्ते, तंजहा–णेरइयाणुपुब्विणामे,जाव देवाणुपुब्विणामे। उस्सासणामे एगागारे पन्नत्ते, सेसाणि सव्वाणि एगागाराइं पण्णत्ताई जाव तित्थगरणामे। णवरं विहायगतिणामे दुविहे पन्नत्ते, तं जहा-पसत्थविहायगतिणामे य अपसत्थविहायगतिणामे य ।।सू०-१८।।६१६।। (મૂળ) હે ભગવન્!નામકર્મ કેટલા પ્રકારનુછે?હે ગૌતમ!બેતાળીશ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે-૧ ગતિનામ, ર જાતિનામ,
૩ સરીરનામ, ૪ સરીરાંગોપાંગનામ, ૫ સરીરબંધનનામ, ૬ સરીરસંઘયણ નામ, ૭ સંઘાતન નામ, ૮ સંસ્થાનનામ, ૯ વર્ણનામ, ૧૦ગન્ધનામ, ૧૧ રસનામ, ૧૨ સ્પર્શનામ, ૧૩ અગુરુલઘુનામ, ૧૪ ઉપઘાતનામ, ૧૫પરાઘાતનામ, ૧૬ આનુપુનામ, ૧૭ ઉચ્છવાસનામ, ૧૮ આતપનામ, ૧૯ ઉદ્યોતનામ, ૨૦ વિહાયોગતિનામ, ૨૧ ત્રસનામ, ૨૨ સ્થાવરનામ, ૨૩ બાદરના ૨૪ સુક્ષ્મનામ, ૨૫ પર્યાતનામ, ર૬ અપર્યાતનામ, ર૭ સાધારણશરીરનામ, ૨૮ પ્રત્યેકશરીરનામ, ૨૯ સ્થિરનામ, ૩૦ અસ્થિરનામ, ૩૧ શુભનામ, ૩ર અશુભનામ, ૩૩ સુભગનામ, ૩૪ દુર્ભગનામ, ૩૫ સુસ્વરનામ, ૩૬ દૂસ્વરનામ, ૩૭ આદેયનામ, ૩૮ અનાદેયનામ, ૩૯ યશ:કિતિ નામ, ૪૦ અયશ:કિર્તિ નામ, ૪૧ નિર્માણનામ અને ૪ર તિર્થંકર નામ. હે ભગવન્! ગતિનામ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે–૧નૈરયિકગતિ, ર તિર્યંચગતિ, ૩ મનુષ્યગતિ અને દેવગતિનામ. હે ભગવન્!જાતિના કેટલા પ્રકારનું છે?હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે—૧ એકેન્દ્રિય જાતિનામ, પયાવત્ પંચેન્દ્રિય જાતિનામ. હે ભગવન્! શરીરનામ કેટલા પ્રકારનું છે. હે ગૌતમ! પાંચ પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે–૧ ઔદારિક શરીરનામ, યાવત્ ૫ કાર્યણશરીર. હે ભગવન્! શરીરાંગોપાંગ નામ કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે-૧
દારિકશરીરાંગોપાંગ, ૨ વૈક્રિયશરીરાંગોપાંગ નામ અને ૩ આહારકશરીરાંગોપાંગનામ. હે ભગવન્! શરીરબન્ધન નામ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે–૧ ઔદારિક-શરીરબન્ધનનામ, યાવતું ૫ કામણ શરીરબન્ધનનામ કર્મ, હે ભગવન્! શરીરસંઘાતન નામ કર્મ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે ૧ ઔદારિકશરીરસંઘાતનનામ કર્મ, યાવતું કાર્પણ શરીરસંઘાતનનામ કર્મ. હે ભગવન્!સંઘયણનામ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! છ પ્રકારનું છે. તે આ પ્રમાણે ૧ વજઋષભનારાચ સંઘયણનામ કર્મ, ઋષભનારાચ સંઘયણનામ કર્મ, ૩ નારાચ સંઘયણનામ કર્મ, ૪ અર્ધનારાચ સંઘયણનામ કર્મ, ૫ કીલિકા સંઘયણનામ કર્મ અને ૬ છેવટ્ટસંઘયણનામ કર્મ. હે ભગવન્! સંસ્થાનના કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! છ પ્રકારનું છે. તે આ પ્રમાણે-૧ સમચતુરઢ સંસ્થાનનામ, ૨ ન્યગ્રોધપરિમંડલ, ૩ સાદિ, ૪ વામન, ૫ કુન્જ અને ૬ હુડકસંસ્થાનનામ. હે ભગવન્! વર્ણનામ કર્મ કેટલા પ્રકારનું છે ?હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. તે આ પ્રમાણે—૧ કૃષ્ણવર્ણનામ, યાવત્ પ શુક્લવર્ણનામ. હે ભગવન્! ગન્ધનામે કર્મ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. તે આ પ્રમાણે—સુરભિગધૂનામ અને દુરભિગન્ધનામ. રસનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ! પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે—તિક્તરસનામ, યાવત્ મધુરરસનામ. સ્પર્શ સંબધે પૃચ્છા. હે ગૌતમ! આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે–૧ કર્કશસ્પર્શનામ, યાવત્ ૮ લઘુસ્પર્શનામ. અગુરુલઘુનામ એક પ્રકારનું છે. ઉપઘાતનામ એક પ્રકારનું છે. આનુપૂર્વનામ ચાર પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે–૧ નરયિકાનુપૂર્વનામ,
215