SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं कतिविधाणुभाव दारं સામાન્ય ઉપયોગનું આવરણ. એમ બાકીના વિપાકને વિષે જાણવું. ‘ખં વે' જે કોમળ શય્યા વગેરે પુદ્ગલને વેદે છે, અથવા જે ‘પુરાતે વા' કોમળ શય્યા વગેરે ઘણા પુદ્ગલોને વેદે છે, ‘પુÇાતપરિણામાં’ ભેંસનું દહીં વગેરે ખાધેલા આહારના પરિણામરૂપ પુદ્ગલપરિણામને વેદે છે, ‘વીસા વા પોળતાળ પરિામ' અથવા વિસસા-સ્વભાવજન્ય પુદ્ગલોના પિરણામરૂપ વર્ષાઋતુમાં વાદળાયુક્ત આકાશ અથવા ધારાબંધ વૃષ્ટિપાતને વેદે છે, તે વડે નિદ્રાદિના ઉદયની અપેક્ષાએ દર્શનપરિણામનો ઉપઘાત થવાથી, એટલા વડે ૫૨ને આશ્રયી ઉદય કહ્યો. હવે સ્વતઃ ઉદય કહે છે—તે દર્શનાવરણીય કર્મપુદ્ગલોના ઉદય વડે પરિણતિનો વિઘાત થવાથી જોવા લાયક વસ્તુ જોતો નથી, તથા દર્શનપરિણામ વડે પરિણમનની ઇચ્છાવાળો છતાં એટલે જોવાની ઇચ્છાવાળો છતાં જન્માંધપણા વગરેથી દર્શનપરિણામના ઉપઘાત થવાથી જોતો નથી, પુર્વે જોઇને પણ દર્શનાવરણીય કર્મપુદ્ગલોના ઉદયથી પછીથી જોતો નથી, વિદુના? દર્શનાવરણીય કર્મના ઉદયથી જીવ આચ્છાદિત દર્શનવાળો પણ થાય છે એટલે આવરણની જેટલી શક્તિ હોય તે પ્રમાણે પ્રચ્છાદિત દર્શનવાળો પણ થાય છે. હે ગૌતમ! એ દર્શનાવરણીયકર્મ છે–ઇત્યાદિ ઉપસંહાર વાક્ય છે. ।।૬।।૬૦૪ सायावेयणिज्जस्स णं भंते! कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणामं पप्प कतिविहे अणुभावे पण्णत्ते ? गोयमा! सातावेदणिज्जस्स णं कम्मस्स जीवेणं बद्धस्स जाव अट्ठविहे' अणुभावे पण्णत्ते, तं जहा- मणुण्णासद्दा †, મનુળા વા ૨, મનુળા પાંથા રૂ, મળુળા રસ્તા ૪, મળુળ્યા તા બે, મળમુહતા ૬, વસુહયા ૭, कायसुहया ८, जं वेएइ पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणामं तेसिं वा उदरणं सातावेदणिज्जं कम्मं वेदेति, एस णं गोयमा ! सातावेदणिज्जे कम्मे, एस णं गोयमा ! सातावेयणिज्जस्स ज़ाव अट्ठविहे अणुभावे पन्नत्ते । असातावेयणिज्जस्स णं भंते! कम्मस्स जीवेणं० तहेव पुच्छा उत्तरं च, नवरं अण्णा सद्दा जाव कायंदुहया, एस णं गोयमा ! असायावेयणिज्जे कम्मे, एस णं गोयमा ! असातावेदणिज्जस्स जाव अट्ठविहे अणुभावे पन्नत्ते । सू०-७ ।।६०५।। (મૂળ) હે ભગવન્ જીવે બાંધેલા સાતાવેદનિય કર્મનો યાવત્ પુદ્ગલપરિણામને પામી કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે? હે ગૌતમ! જીવે બાંધેલા યાવત્ સાતાવેદનિય કર્મનો આઠ પ્રકારનો વિપાક કહ્યો છે. તે આ પ્રમાણે−૧ મનોજ્ઞ શબ્દો, ૨ મનોજ્ઞ રૂપો, ૩ મનોજ્ઞ ગન્ધો, ૪ મનોજ્ઞ રસો, ૫ મનોજ્ઞ સ્પર્શો, ૬ મન સંબન્ધી સુખ, ૭ વચન સંબન્ધી સુખ અને ૮ શારીરિક સુખ. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ અને સ્વભાવવડે થયેલા પુદ્ગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે સાતાવેદનિય કર્મ વેદ છે, હે ગૌતમ ! એ સાતાવેદનિય કર્મ છે. હે ગૌતમ! એ સાતાવેદનિય કર્મનો આઠ પ્રકારનો વિપાક કહ્યો છે, હે ભગવન્! જીવે બાંધેલ અસાતા વેદનીય કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે? ઇત્યાદિ પ્રશ્ન અને ઉત્તર તેમજ જાણવો. પરન્તુ અમનોજ્ઞ શબ્દો યાવત્ શરીર સંબન્ધી દુઃખ. હે ગૌતમ! એ અસાતાવેદનીય કર્મ છે, હે ગૌતમ! એ આસાતાવેદનીય કર્મનો આઠ પ્રકારનો વિપાક કહ્યો છે. III૬૦૫ (ટી૦)‘સાયાવેગિન્ગેસ્સ નં અંતે ! જમ્મસ્સ'–ઇત્યાદિ. ‘હે ભગવન્!સાતાવેદનિય કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે' ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વની પેઠે સમજવું. હવે ઉત્તર કહે છ— ‘આઠ પ્રકારનો વિપાક કહ્યો છે' તે આઠ પ્રકાર દર્શાવે છે—મમુન્ના સા' ઇત્યાદિ. મનોજ્ઞ શબ્દો-અહીં વાંસળી, વીણા વગેરે સંબંધી આગન્તુક–બહારથી આવતા મનોજ્ઞ શબ્દો જાણવા. બીજા આચાર્યો ‘પોતાના મનોજ્ઞ શબ્દો’ એમ કહે છે, તે અયુક્ત છે. કારણ કે પોતાના શબ્દોનું વાક્સુખ–વચનસુખ વડે ગ્રહણ થાય છે. ઇક્ષુરસ વગેરે મનોજ્ઞ રસો, કપૂર વગેરે પદાર્થોના મનોજ્ઞ ગન્ધો, પોતાના, પોતાની સ્ત્રીના અને પોતાના ચિત્રાદિના મનોજ્ઞ રૂપો, 'મનોજ્ઞા:સ્પર્શી: ' શય્યાદિના મનોજ્ઞ સ્પર્શો, ‘મળોસુદયા' મન: સુદ્ધતા-મનસિ સુવું યસ્ય, તસ્ય માવ: સુખકારક મન, ૬. સત્તવિદ્દે ઇત્યાદિ વસુદિયા ” “ ” સુધી પાઠાન્તર. જ્યાં નાવ મદૃવિષે છે ત્યાં નાવ સત્તવિષે પાઠાન્તર છે. .204
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy