SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ तेविसइमं कम्मपयडीपयं कतिविधाणुभाव दारं श्री प्रज्ञापना सूत्र भाग २ પુદ્ગલ વડે, પુત્વે વાયાવત્ બીજાએ ફેંકેલા કાષ્ટાદિરૂપ જે ઘણા પુદ્ગલોને વેદે છે, અભિઘાત કરવામાં સમર્થ એવા તે પુદ્ગલો વડે, ‘પુતિપરિણામે વા'ખાધેલા આહારના પરિણામરૂપ અતિદુઃખ ઉત્પન્ન કરનાર પાણી રસાદિ પગલપરિણામને વેદે છે, તે વડે જ્ઞાનપરિણતિનો ઘાત થવાથી, તથા “વીસણા વા પોતાનું પરિણામ" જે વિસસા-સ્વભાવ વડે પુદ્ગલોનો શીત ઉષ્ણ આતપાદિરૂપ પરિણામ છે તેને જ્યારે વેદે છે ત્યારે ઇન્દ્રિયોને ઉપઘાત ઉત્પન્ન કરવા દ્વારા તે પગલપરિણામ વડે જ્ઞાન પરિણતિનો ઉપઘાત થવાથી ‘જ્ઞાતવ્ય' જાણવા યોગ્ય વિદ્યમાન વસ્તુને તે ઇન્દ્રિયોનો વિષય છતાં પણ જાણતો નથી. કારણ કે જ્ઞાનપરિણતિનો ઉપઘાત થયેલો છે. આ સાપેક્ષ ઉદય કહ્યો. અને નિરપેક્ષ ઉદય સંબંધે આ સૂત્ર છે—‘હિં વા ૩ ' વિપાકને પ્રાપ્ત થયેલ તે જ્ઞાનાવરણીય કર્મપુદ્ગલોના ઉદય વડે જાણવા યોગ્ય વસ્તુ જાણતો નથી, ‘નાળિડાનેવિ ન થા'- જાણવાની ઇચ્છાવાળો છતાં પણ જાણતો નથી, એટલે જ્ઞાનપરિણામ વડે પરિણત થવાની ઇચ્છા છતાં જ્ઞાનપરિણતિનો ઉપઘાત થવાથી જાણતો નથી. નાવિન યાપ' જાણીને પણ જાણતો નથી એટલે પૂર્વે જાણીને પણ પછીથી જાણતો નથી. કારણ કે તેઓને તે જ્ઞાનાવરણીય કર્મપુદ્ગલોનો ઉદય છે. ‘૩છન્નના યાવિ ભવ'જ્ઞાનાવરણીય કર્મપુદ્ગલોના ઉદય વડે જીવ ઉચ્છન્ન-આચ્છાદિત જ્ઞાનવાળો પણ થાય છે. અર્થાત્ આવરણની શક્તિ પ્રમાણે પ્રચ્છાદિત જ્ઞાનવાળો પણ થાય છે. ‘પણ મા! બાળગાવળને ખે'હે ગૌતમ! એ જ્ઞાનાવરણીય કર્મ છે.' ઇત્યાદિ ઉપસંહારવાક્ય સ્પષ્ટ છે. પા૬િ૦૩. दरिसणावरणिज्जस्स णं भंते! कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणामं पप्प कतिविहे अणुभावे पन्नत्ते? गोयमा! दरिसणावरणिज्जस्सणं कम्मस्स जीवेणंबद्धस्स जाव पोग्गलपरिणामं पप्प णवविहे अणुभावे पन्नत्ते, तं जहा–णिद्दा, णिहाणिद्दा पयला, पयलापयला, थीणगिद्धी', चक्खुदंसणावरणे, अचक्खुदंसणावरणे, ओहिदसणावरणे, केवलदसणावरणे, जं वेदेति पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणामं तेसिं वा उदएणं पासियव्वं ण पासति, पासिउकामे वि ण पासति, पासित्ता वि ण पासति, उच्छन्नदसणी यावि भवति दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणं एसणं गोयमा! दरिसणावरणिज्जे कम्मे, एस णं गोयमा! दरिसणावरणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणामं पप्प णवविहे अणुभावे પપળને તૂ૦-દા૬િ૦૪|| (મૂ૦) હે ભગવન્!જીવે બાંધેલા દર્શનાવરણ કર્મનોયાવત્ પુદ્ગલપરિણામને પામી કેટલા પ્રકારનોવિપાક કહ્યો છે? હે ગૌતમ! જીવે બાંધેલા દર્શનાવરણ કર્મનો યાવતું પુદ્ગલપરિણામને પામી નવ પ્રકારનો વિપાક કહ્યો છે. તે આ પ્રમાણે—૧ નિદ્રા, ૨ નિદ્રાનિદ્રા, ૩પ્રચલા, ૪પ્રચલાપ્રચલા, પસ્યાનદ્ધિ, ૬ચક્ષુદર્શનાવરણ, ૭ અચક્ષુદર્શનાવરણ, ૮ અવધિદર્શનાવરણ, અને ૯ કેવળદર્શનાવરણ. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે સ્વભાવ વડે થયેલા પુદ્ગલોનો પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે જોવા યોગ્ય વસ્તુને જોતો નથી, જોવાની ઇચ્છાવાળો છતાં પણ જોતો નથી. જોયા પછી પણ જોતો નથી. દર્શનાવરણ કર્મના ઉદયથી આચ્છાદિતદર્શનવાળો પણ થાય છે. હે ગૌતમ! એ દર્શનાવરણીય કર્મછે. હે ગૌતમ! એ જીવે બાંધેલા દર્શનાવરણ કર્મનો યાવત્ પુદ્ગલપરિણામને પામી નવ પ્રકારનો વિપાક કહ્યો છે. ////૬૦૪ો : (ટી.) હંસવાણિજ્ઞ નું મંત!' ઇત્યાદિ. હે ભગવન્! દર્શનાવરણીય કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે?—ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વવત્ સમજવું. ઉત્તર કહે છે – હે ગૌતમ!નવ પ્રકારનો કહ્યો છે. તે નવ પ્રકાર બતાવે છે–“નિદ્રા' ઇત્યાદિ. નિદ્રા શબ્દનો અર્થ આગળ કહેવામાં આવશે. ભાવાર્થ આ છે–“સુહપ્રતિવોથા'—જે અવસ્થામાં પ્રાણી સુખપૂર્વક જાગે તે નિદ્રા, કુતિવોથા'જે અવસ્થામાં દુઃખપૂર્વક જાગે તે નિદ્રાનિદ્રા. ઉભા રહેલાને પ્રચલા અને ચાલનારને પ્રચલાપ્રચલા હોય છે. સ્વાનગૃદ્ધિ અતિ સંક્લિષ્ટ કર્મના વેદનમાં હોય છે, તે મહાનિદ્રા છે અને પ્રાયઃ દિવસે ચિંતવેલા કાર્યને કરવાવાળી છે. વસુદર્શનાવર' ચક્ષના १. थिणद्धी इति पाठान्तरः 203
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy