SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ बावीसतिमं किरियापयं चउवीसदंडएसु किरियापरूवणं जीवाईसु किरियाणं सहभावपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ ||चउवीसदंडएसु किरियापरूवणं ।। कति णं भंते! किरियाओ पण्णत्ताओ? गोयमा! पंच किरियाओ पण्णत्ताओ,तंजहा–काइयाजाव पाणाइवायकिरिया। नेरइयाणं भंते! कति किरियाओ पण्णत्ताओ? गोयमा! पंच किरियाओ पण्णत्ताओ, तं जहा–काइया जाव पाणाइवायकिरिया। एवं जाव वेमाणियाणं। ||जीवाईसु किरियाणं सहभावपळवणं ।। जस्स णं भंते! जीवस्स काइया किरिया कज्जइ तस्स आहिगरणिया किरिया कज्जति? जस्स आहिगरणिया किरिया कज्जति तस्स काइया किरिया कज्जति? गोयमा! जस्स णं जीवस्स काइया किरिया कज्जति तस्स आहिगरणी किरिया णियमा कज्जति, जस्स आहिगरणी किरिया कज्जति तस्स वि काइया किरिया णियमा कज्जति। जस्स णं भंते! जीवस्स काइया किरिया कज्जइ तस्स पाओसिया किरिया कज्जइ, जस्स पाओसिया किरिया कज्जइ तस्स काइया किरिया कज्जइ? गोयमा! एवं चेव। जस्सणं भंते! जीवस्स काइया किरिया कज्जइ तस्स पारियावणिया किरिया कज्जइ, जस्स पारियावणिया किरिया कज्जति तस्स काइया किरिया कज्ज़इ? गोयमा! जस्सणं जीवस्स काइया किरिया कज्जइ तस्स पारियावणिया सिय कज्जइ,सिय नो कज्जइ,जस्स पुण पारियावणिया किरिया कज्जइ तस्स काइया नियमा कज्जति एवं पाणाइवायकिरिया वि। एवं आदिल्लाओ परोप्परं नियमा तिण्णि कज्जति।जस्स आदिल्लाओ तिन्नि कज्जति तस्स उवरिल्लाओ दोन्नि सिय कज्जति सिय नो कजंति, जस्स उवरिल्लाओ दोण्णि कज्जंति तस्स आइल्लाओ नियमा तिण्णि कज्जंति। जस्स णं भंते! जीवस्स पारियावणिया किरिया कज्जति तस्स पाणाइवायकिरिया कज्जति? जस्स पाणाइवायकिरिया कज्जति तस्स पारियावणिया किरिया कज्जति? गोयमा! जस्स णं जीवस्स पारियावणिया किरिया कज्जति तस्स पाणाइवातकिरिया सिय कज्जति,सिय नो कज्जति, जस्स पुण पाणाइवायकिरिया कज्जति तस्स पारियावणिया किरिया नियमा कज्जति।जस्स णं भंते! नेरइयस्स काइया किरिया कज्जति तस्स अहिगरणिया किरिया कज्जति? गोयमा! जहेव जीवस्स तहेव नेरइयस्स वि, एवं निरंतरंजाव वेमाणियस्स ।।सू०-७।।५८९।। (भू०) मगवन्! 32ी यामोडी छ? 8 गौतम! पांय यामो डी छ. ते मा प्रमाणा-१ यि, यावत्-५ પ્રાણાતિપાત ક્રિયા, હે ભગવન્! નરયિકોને કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહી છે. તે આ પ્રમાણે- ૧ કાયિકી, યાવતુ-૫ પ્રાણાતિપાત કિયા. એ પ્રમાણે યાવત્ વૈમાનિકોને કહેવું. હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને અધિકરણિકી ક્રિયા હોય?અને જેને અધિકરણિકી ક્રિયા હોય છે તેને કાયિકી ક્રિયા હોય?હે ગૌતમ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને અધિકરણિકી ક્રિયા અવશ્ય હોય છે. અને જેને અધિકરણિકી ક્રિયા હોય છે તેને કાયિકી ક્રિયા પણ અવશ્ય હોય છે. હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને પ્રાષિકી ક્રિયા હોય? જેને પ્રાપ્લેષિની ક્રિયા હોય છે તેને કાયિકી ક્રિયા હોય? હે ગૌતમ! એમ જ સમજવું. હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા હોય? જેને પારિતાપનિકી ક્રિયા હોય છે તેને કાયિકી ક્રિયા હોય? હે ગૌતમ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને પારિતાપનિકી ક્રિયા હોય તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય છે. એ પ્રમાણે પ્રાણાતિપાતક્રિયા પણ જાણવી. એમ પ્રથમની ત્રણ ક્રિયાઓ પરસ્પર અવશ્ય હોય છે. જેને આદિની ત્રણ ક્રિયાઓ હોય છે તેને ઉપરની બન્ને ક્રિયાઓ કદાચ હોય અને કદાચ ન હોય. જેને ઉપરની બે ક્રિયાઓ હોય છે તેને પ્રથમની ત્રણ ક્રિયાઓ અવશ્ય હોય છે. હે ભગવન્! જે જીવને પારિતાપનિકી ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા હોય? જેને 181
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy