________________
बावीसतिमं किरियापयं जीवाईसुएगत्तपुहत्तेहिं किरियापरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ जीवे णं भंते! नेरइएहिंतो कतिकिरिए? गोयमा! सिय तिकिरिए, सिय चउकिरिते, सिय अकिरिए, एवं जहेव पढमो दंडओ तहा एसो वि बितिओ भाणियव्वो' जीवा णं भंते! जीवाओ कतिकिरिया? गोयमा! सिय तिकिरिया वि, सिय चउकिरिया वि, सिय पंचकिरिया वि, सिय अकिरिया वि। जीवा णं भंते! नेरइयाओ कतिकिरिया? गोयमा! जहेव आइल्लदंडओ तहेव भाणियव्वो, जाव वेमाणिय त्ति। जीवा णं भंते! जीवेहिंतो कतिकिरिया? गोयमा! तिकिरिया वि, चउकिरिया वि,पंचकिरिया वि, अकिरिया वि। जीवा णं भंते! नेरइएहिंतो कतिकिरिया? गोयमा! तिकिरिया वि, चउकिरिया वि, अकिरिया वि। असुरकुमारेहितो वि एवं चेव जाव वेमाणिएहितो, (णवरं) ओरालियसरीरेहितो जहा जीवेहितो। नेरइए णं भंते! जीवातो कतिकिरिए? गोयमा! सिय तिकिरिए, सिउ चउकिरिए,सिय पंचकिरिए। नेरइए णं भंते! नेरइयाओ कतिकिरिए? गोयमा! सिय तिकिरिए, सिय चउकिरिए। एवं जाव वेमाणियाओ। णवरं ओरालियसरीराओ जहा जीवाओ। नेरइए णं भंते! जीवेहितो कतिकिरिए? गोयमा! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए। नेरइए णं भंते! नेरइएहितो कइकिरिए? गोयमा! सिय तियकिरिए सिय चउकिरिए। एवं जहेव पढमो दंडओ तह एसो वि बितिओ भाणियव्वो। एवं जाव वेमाणिएहितो, नवरं नेरइयस्स नेरइएहिंतो देवेहितो य पंचमा किरिया नत्थिा नेरइया णं भंते! जीवाओ कतिकिरिया? गोयमा! सिय तिकिरिया, सिय चउकिरिया सिय पंचकिरिया, एवंजाव वेमाणियोओ, नवरं नेरइयाओ देवाओ य पंचमा किरिया नत्थिा नेरइया णं भंते! जीवेहितो कतिकिरिया? गोयमा! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया वि। नेरइया णं भंते! नेरइएहितो कतिकिरिया? गोयमा! तिकिरिया वि चउकिरिया वि। एवं जाव वेमाणिएहितो, नवरं ओरालियसरीरेहिंतो जहा जीवेहितो। असुरकुमारे णं भंते! जीवाओ कतिकिरिए? गोयमा! जहेव नेरइए णं चत्तारि दंडगा तहेव असुरकुमारेण वि चत्तारि दंडगा भाणियव्वा, एवं च उवउज्ज़िऊंण भावेयव्वं ति। जीवे मणूसे य अकिरिए वुच्चति, सेसा अकिरिया न वुच्चंति। सव्वे जीवा ओरालियसरीरेहिंतो पंचकिरिया। नेरइय-देवेहितो पंचकिरिया ण वुच्चंति। एवं एक्वेकजीवपदे चत्तारि चत्तारि दंडगा भाणियव्वा, एवं एयं दंडमसयं। सव्वे वि य जीवादीया दंडगा । सू०-६।५८८।। (મૂ૦) હે ભગવન્! જીવ જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો,
કદાચ પાંચ કિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવન્!જીવ નરયિકને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર કિયાવાળો અને કદાચ અક્રિય હોય. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને આશ્રયી જેમ જીવને આશ્રયી કહ્યું તેમ કહેવું. હે ભગવન્! જીવ જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર કિયાવાળો, કદાચ પાંચ કિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવન!જીવ નરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ!કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય-એ પ્રમાણે જેમ પહેલો દંડક કહ્યો તેમ આ બીજો દંડક કહેવો. હે ભગવન્! જીવો એક જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા પણ હોય, કદાચ ચાર કિયાવાળા પણ હોય, કદાચ પાંચ ક્રિયાવાળા પણ હોય અને કદાચ ક્રિયારહિત પણ હોય. હે ભગવન! જીવો એકનરયિકને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય?હે ગૌતમ!
જેમ પ્રથમ દંડક કહ્યો તેમ યાવતું વૈમાનિક સુધી કહેવો. હે ભગવન્! જીવો જીવોને આશ્રયી કેટલી કિયાવાળા હોય? १. 'भाणियब्वो जाव वेमाणिय त्ति' पाठ विशेष लभ्यते; मा पाठ महावीर विधालयथा ७पाये पन्नqu सूत्रमा छ.
- 177