________________
श्री प्रज्ञापना सूत्र भाग २
बावीसतिमं किरियापयं किरियाभेय-पभेयपरूवणं II વાવીરતિબંવિરિયાપદ્ય || વિકરિયામેય-qમેચપુરૂવM || कति णं भंते! किरियाओ पण्णत्ताओ? गोयमा! पंच किरियाओ पण्णत्ताओ, तंजहा-काइया १, आहिगरणिया' २, पादोसिया ३, पारियावणिया ४, पाणाइवातकिरिया ५। काइया णं भंते! किरिया कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-अणुवरयकाइया य दुप्पउत्तकाइया य। आहिगरणिया णं भंते! किरिया कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा-संजोयणाहिकरणिया य निव्वत्तणाहिकरणिया या पादोसिया णं भंते! किरिया कतिविहा पन्नत्ता? गोयमा! तिविहा पन्नत्ता, तंजहा-जेणं अप्पणो वा परस्स वा तदुभयस्स वा असुभं मणं पहारेति, से त्तं पादोसिया किरिया। पारियावणिया णं भंते! किरिया कतिविहा पन्नत्ता? गोयमा! तिविहा पन्नत्ता,तंजहा-जेणं अप्पणो वा परस्स वा तदुभयस्स वा असायं वेदणं उदीरेति,सेत्तं पारियावणिया किरिया। पाणातिवातकिरिया णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा!तिविहा पन्नत्ता,तंजहा-जेणं अप्पाणं वा परंवा तदुभयं वा जीवियाओ ववरोवेइ, से त्तं पाणाइवायकिरिया।।।सू०-१।।५८३।।
* બાવીશમું ક્રિયાપદ. (મૂ૦) હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે?હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહી છે. તે આ પ્રમાણે–૧ કાયિકી, ૨ અધિકરણિકી, ૩ - પ્રાàષિકી, ૪ પારિતાપનિકી અને ૫ પ્રાણાતિપાતિકી, હે ભગવન્! કાયિકી ક્રિયા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! બે
પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-૧ અનુપરતકાયિકી અને ર દુષ્યયુક્તકાયિકી. હે ભગવન્! અધિકરણિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! બે પ્રકારની કહી છે. તે આ પ્રમાણે–સંયોજનાધિકરણિકી અને નિર્વતનાધિકરણિકી. હે ભગવન્! પ્રાષિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-જે પ્રકારે પોતાના ઉપર, પરના ઉપર કે બન્નેના ઉપર અશુભ મન કરે-અશુભ ચિંતવે. એમ પ્રાàપિકી ક્રિયા કહી. હે ભગવન્! પારિતાપનિકી ક્રિયા કેટલા પ્રકારની છે?હે ગૌતમ!ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-જે પ્રકારે પોતાને, પરને અને બન્નેને અશાતા વેદના ઉદીરે છે. એમ પારિતાપનિકી ક્રિયા કહી. હે ભગવન્!પ્રાણાતિપાતિકી ક્રિયા કેટલા પ્રકારની છે?હે ગૌતમ!ત્રણ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-જે પ્રકારે પોતાને, પરને અથવા બન્નેને જીવિતથી જુદા કરે. એમ પ્રાણાતિપાતિકી ક્રિયા
કહી. ll૧//૫૮૩ll (ટી૦) એમ એકવીસમું પદ કહ્યું, હવે બાવીશમા પદનો આરંભ કરાય છે. તેનો આ પ્રમાણે સંબન્ધ છે–પૂર્વના પદમાં ગતિના પરિણામ રૂપે શરીરના અવગાહનાદિનો વિચાર કર્યો અને આ પદમાં નારકાદિ ગતિ પરિણામ રૂપે પરિણત થયેલા જીવોની પ્રાણાતિપાત વગેરે સ્વરૂપવાળી ક્રિયાઓનો વિચાર કરાય છે. તેનું આ પ્રથમ સૂત્ર છ– ૬ અંતે વિરિયાતો પન્નામો'? હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? ઇત્યાદિ. કરવું તે ક્રિયા, એટલે કર્મબંધના કારણભૂત જીવની ચે-પ્રવૃત્તિ, તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે-“થિવી' ઇત્યાદિ. 'વીયતે' જે ઉપચય પામે-વૃદ્ધિ પામે તે કાય–શરીર. શા મવા વયેન નિવૃત્તા વા– કાય નિમિત્તે થયેલી અથવા કાય વડે કરાયેલી ક્રિયા તે કાયિકી. ચિતે મને-જે વડે નરકાદિ દુર્ગતિમાં આત્મા સ્થાપન કરાય તે અધિકરણ-ક્રિયાવિશેષ, અથવા ચક્રખગ વગેરે વસ્તુ, તે નિમિત્તે થયેલી અથવા તે વડે કરાયેલી ક્રિયા તે અધિકરણિકી. પાસિયા' પ્રષ-મત્સર, કર્મબન્ધનું કારણ જીવનો અશુભ પરિણામવિશેષ, તે નિમિત્તે થયેલી અથવા તે વડે કરાયેલી અથવા મત્સરરૂપ ક્રિયા તે પ્રાàપિકી. “પારિયાવણિયા' પરિતાપ-પીડા કરવી, તે નિમિત્તે થયેલી, અથવા તે વડે કરાયેલી અથવા પરિતાપરૂપ ક્રિયા તે પારિતાપનિકી. પ્રાણ-ઇન્દ્રિયાદિ, તેઓને અતિપાત-નાશ, તે સંબધે ક્રિયા, અથવા પ્રાણાતિપાત-હિંસા કરવારૂપ ક્રિયા તે પ્રાણાતિપાતક્રિયા. તેમાં કાયિકી ક્રિયા બે પ્રકારની છે. તે આ પ્રમાણે-અનુપરતકાયિકી અને દુષ્યયુક્તકાયિકી. १. अहिगरणिया इति पाठान्तर 170