SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं एगवीसइमं अस्थिकाय-बावीसइमं चरिमदारं श्री प्रज्ञापना सूत्र भाग २ (ટી૦) ભવસિદ્ધિકદ્વારને વિષે ભવમાં જેઓને સિદ્ધિ છે તે ભવસિદ્ધિક–ભવ્ય. તે અનાદિ સાત્ત છે. અન્યથા ભવ્યપણાનો અભાવ થાય. તેથી અન્ય અભવસિદ્ધિક–અભવ્ય જાણવો. તે અનાદિ અનન્ત છે. અન્યથા અભવ્યપણાનો અભાવ થાય. નોભવ્ય-નોઅભવ્ય સિદ્ધ છે અને તે સાદિ અનન્ત છે. રિ ૧//૫૫૨ |વીરÄ સ્થિbયવાર ||. धम्मत्थिकाए णं पुच्छा। गोयमा! सव्वद्धं, एवं जाव अद्धासमए दारं २१। ।।सू०-२२।।५५३।। (મૂળ) ધર્માસ્તિકાય સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સર્વ કાળ હોય. એ પ્રમાણે અદ્ધાસમય સુધી જાણવું. (કાર ૨૧) ર ર //૫૫૩ (ટી૦) પાંચે અસ્તિકાયો સર્વ કાળને વિષે હોય છે, અદ્ધાસમય પણ પ્રવાહની અપેક્ષાએ સર્વકાલભાવી છે. માટે કહ્યું છે કે પૂર્વ નાવ અદ્ધારમણ'–“એ પ્રમાણે અદ્ધા સમય સુધી જાણવું.' રા૫૫૩ || વાવીર મંરિવાર || चरिमे णं पुच्छा। गोयमा! अणादीए सपज्जवसिते। अचरिमे णं पुच्छा। गोयमा! अचरिमे दुविधे पन्नत्ते, तं जहा-વીવા પન્નવસિત્તે, સવીતે વા અપન્ગવતિ તારં ૨૨ા સૂ૦-રરાષ૪ पण्णवणाए भगवईए अट्ठारसमं कायटिइनामपयं समत्तं। (મૂળ) ચરમ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અનાદિ સાત્ત હોય. અચરમ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અચરમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે-અનાદિ અનન્ત અને સાદિ અનન્ત હોય. દ્વાર ૨૨) ર૩/૫૫૪ll પ્રજ્ઞાપના ભગવતીમાં અઢારમું કાયસ્થિતિ પદ સમાપ્ત. (ટી) જેને ચરમ ભવ થશે તે અભેદથી ચરમ-ભવ્ય કહેવાય છે, તેનાથી વિપરીત અચરમ-અભવ્ય કહેવાય છે. કારણ કે તેને ચરમ-છેલ્લો ભવ નથી. અને તે સિવાય બીજા સિદ્ધ છે, કારણ કે તેને પણ ચરમપણું નથી. તેમાં ચરમ અનાદિ સાત્ત છે, અન્યથા ચરમપણું નહિ ઘટે. અચરમ બે પ્રકારે છે–અનાદિ અનન્ત અને સાદિ અનન્ત. તેમાં અનાદિ અનન્ત અભવ્ય છે અને સાદિ અનન્ત સિદ્ધ છે. પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં અઢારમું કાયસ્થિતિ પદ સમાપ્ત. અરિહંતની આજ્ઞાની આરાધના નિકાચિત કર્મોને કદાચ નષ્ટ ન કરી શકે. પણ એ નિકાચિત કર્મોના અનુબંધને તો નષ્ટ કરે જ. એ અનુબંધો જ ખતરનાક હોય છે. નિકાચિત કર્મોની તાકાત તો કેવળ સુખ-દુઃખ આપવા સુધી છે પણ એ સુખ-દુઃખના ભોગવનારામાં આસક્તિ અને અનાદર તો અનુબંધના ઘરનાં છે. જ્યાં સુખની આસક્તિ અને દુઃખ પ્રત્યેનો અનાદર ભાવ નષ્ટ થઈ જાય પછી એ નિકાચિત કર્મો આત્માનું અંશમાત્ર અહિત ન કરી શકે. એથી જ અરિહંતની આજ્ઞાની આરાધના સમયમાત્ર પણ છોડવી નહીં. અરિહંતનું શાસન સાતમી નારકીમાં પણ હોય છે. ત્યાં રહેલો જીવ પણ ઉપશમ સમ્યક્ત પામી શકે છે. તે સમયમાં તે જીવાત્મા અરિહંતના શાસનને પામેલો ગણાય. અને તેથી ત્યાં તે સમયે . અરિહંતનું શાસન છે એમ કહેવાય. - જયાનંદ 111
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy