________________
श्री प्रज्ञापना सूत्र भाग २
एगूणवीसइमं सम्मत्तं पयं जीवेसु-चउवीसदंडएसु सम्मत्त परूवणं || Qણવીરમં સન્મત્ત પચં ||
|| નીવેડુત્ત પુરૂવM || जीवा णं भंते! किं सम्मदिट्ठी, मिच्छदिट्ठी, सम्मामिच्छदिट्ठी? गोयमा! जीवा सम्मदिट्ठी वि, मिच्छादिट्ठी वि, सम्मामिच्छदिट्ठी वि।
|| ચડવીરવિંદકુ સન્મત્ત પરૂવI I. एवं नेरइया वि। असुरकुमारा वि एवं चेव जाव थणियकुमारा। पुढवीकाइया णं पुच्छा। गोयमा! पुढवीकाइया णो सम्मदिट्ठी, मिच्छदिट्ठी, णो सम्मामिच्छदिट्ठी, एवं जाव वणस्सइकाइया। बेइंदियाणं पुच्छा। गोयमा! बेइंदिया सम्मदिट्ठी वि, मिच्छादट्ठी, णो सम्मामिच्छदिट्ठी। एवं जाव चउरिदिया। पंचिंदियतिरिक्खजोणिया मणुस्सा वाणमंतर-जोइसिय-वेमाणिया य सम्मदिट्ठी वि मिच्छदिट्ठी वियसम्मामिच्छदिट्ठी वि। सिद्धाणं पुच्छा। गोयमा! सिद्धा सम्मदिट्ठी, णो मिच्छदिट्ठी, णो सम्मामिच्छदिट्ठी ।।सू०-१।।५५५॥ . पनवणाए भगवईए एगूणविसइमं सम्मत्तपदं समत्तं।
ઓગણીશમું સખ્યત્વપદ. (મૂળ) હે ભગવન્! જીવો શું સમ્યગ્દષ્ટિ છે, મિથ્યાષ્ટિ છે કે સમ્યુગ્મિધ્યાદૃષ્ટિ છે? હે ગૌતમ! જીવો સમ્યગ્દષ્ટિ પણ છે,
મિથ્યાષ્ટિયણ છે અને સમ્યમ્મિગ્લાદૃષ્ટિ પણ છે. એ પ્રમાણે નરયિકો પણ જાણવા. અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારો એમ જ જાણવા. પૃથિવીકાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! પૃથિવીકાયિકો સમ્યગ્દષ્ટિ નથી, મિથ્યાદૃષ્ટિ છે, સમ્યુગ્મિાદૃષ્ટિ નથી. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી સમજવું. બેઈન્દ્રિયો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! બેઈન્દ્રિયો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ હોય છે પણ સમિથ્યાષ્ટિ હોતા નથી. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યો, મનુષ્યો, વ્યંતર, જ્યોતિષિકો અને વૈમાનિકો સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સસ્પેશ્મિધ્યાદૃષ્ટિ પણ હોય છે. સિદ્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સિદ્ધો સમ્યગ્દષ્ટિ છે, મિથ્યાદૃષ્ટિ નથી અને સમ્યમ્મિગ્લાદૃષ્ટિ નથી. //૧//પપપી
- પ્રજ્ઞાપના ભગવતીમાં ઓગણીશમું સમ્યક્તપદ સમાપ્ત. . (ટી) એ પ્રમાણે અઢારમા પદની વ્યાખ્યા કરી, હવે ઓગણીશમા પદનો પ્રારંભ કરાય છે. તેનો આ સંબન્ધ છે–અહીં પૂર્વના પદમાં કાયસ્થિતિ કહી, અહીં કયી કાયસ્થિતિમાં સમ્યગ્દષ્ટિ આદિ ભેદ વડે કેટલા પ્રકારના જીવો હોય? તે વિચારાય છે. તેમાં આ સૂત્ર છે–“નીવા નું મંત! વિ સમ્મવિઠ્ઠી –હે ભગવન્! જીવો સમ્યગ્દષ્ટિ છે' ઇત્યાદિ પદની સમાપ્તિ સુધી સુગમ છે, પરન્તુ સાસ્વાદન સમ્યક્તસહિત પણ સૂત્રના અભિપ્રાયથી પૃથિવ્યાદિમાં ઉત્પન્ન થતો નથી, કારણ કે ‘૩મયાભાવો પુઢવાપણું' પૃથિવ્યાદિમાં-ઉભયનો સમ્યક્ત અને સમ્યક્તસહિત જીવની ઉત્પત્તિનો અભાવ છે–એવું શાસ્ત્ર વચન છે. બેઈન્દ્રિયાદિમાં સાસ્વાદન સમ્યક્ત સહિત ઉત્પન્ન થાય છે, માટે પૃથિવ્યાદિમાં સમ્યગ્દષ્ટિનો નિષેધ કર્યો છે. અને બેઇન્દ્રિયાદિ સમ્યગ્દષ્ટિ કહેલા છે. સમ્યમ્મિધ્યાદૃષ્ટિનો પરિણામ તેવા પ્રકારના સ્વભાવથી સંજ્ઞી પંચેન્દ્રિયોને હોય છે, બાકીના ને હોતો નથી. માટે એકેન્દ્રિય અને બેઇન્દ્રિયાદિ બન્નેને સમ્યુગ્મિધ્યાદૃષ્ટિનો નિષેધ કર્યો છે.
પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં ઓગણીશમું સમ્યક્ત પદ સમાપ્ત.
|
112