SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं अट्ठारसमं सुहुम-एगूणवीसइमं सण्णि-वीसइमं भवसिद्धियदारं ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી હોય છે. ત્યાર પછી પર્યાપ્ત લબ્ધિની પ્રાપ્તિ થાય છે. નોપયત-નોઅપર્યાપ્ત સિદ્ધ છે અને તે સાદિ અનન્ત છે, કારણ કે સિદ્ધત્વનો નાશ થતો નથી. ll૧૮પ૪૯ll || મરરમં સુહુમલાર || सुहुमे णं भंते! सुहुमे त्ति पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं पुढविकालो। बादरे णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेनं कालं-जाव खेत्तओ अंगुलस्स असंखेज्जतिभाग। नोसुहुमनोबादरेणं પુછી મયમા! તારી મન્નિલિતે લા ૧૮ સૂ૦-૧પ૧૦| (મૂળ) હે ભગવન્! સૂક્ષ્મ ‘સૂક્ષ્મ” એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૃથિવીકાળ પર્યન્ત હોય. બાદર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ પર્યન્ત યાવત્ ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય. નોસૂક્ષ્મ-નોબાદર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. (દ્વાર ૧૮) I/૧૯૫૫oll (ટી.) સૂક્ષ્મદ્વાર વિષે સૂમસૂત્રમાં ઉત્કૃષ્ટથી પૃથિવીકાળ–એટલે જેટલો પૃથિવીકાયિકની કાયસ્થિતિનો કાળ છે તેટલો જાણવો. બાદરસૂત્ર સંગમ છે. અને એ બન્ને સૂત્રનો વિચાર પૂર્વે કરેલો છે. નોસૂક્ષ્મ-નોબાદર સિદ્ધ છે તેથી તે સાદિ અનન્ત છે. l/૧૯૫૫oll | હાવીરમં સવારં ||. सण्णी णं भंते! पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं सागरोवमसतपुहत्तं सातिरेग। असण्णी णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं वणस्सइकालो। नोसण्णीनोअसण्णीणं पुच्छा। गोयमा! सादीए પુષ્પત્તેિ વિશ3 સૂ૦-૨૦નાવવા (મૂ૦). હે ભગવન્! સંજ્ઞી ‘સંજ્ઞી' એ રૂપે કેટલા કાળ સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અન્નમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક શત પૃથક્વ (બસોથી નવસો) સાગરોપમ સુધી હોય. અસંશી સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને _ઉત્કૃષ્ટ વનસ્પતિ કાળ સુધી હોય. નોસંજ્ઞી-નોઅસંશી સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. (દ્વાર ૧૯) //રoll૫૫૧// (ટી) સંજ્ઞીદ્વારને વિષે સંજ્ઞીસૂત્રમાં જઘન્યથી અન્તર્મુહૂર્ત છે. અને તે જ્યારે કોઈ જીવ અસંજ્ઞીથી નીકળી સંજ્ઞીમાં ઉત્પન્ન થાય અને ત્યાં અન્તર્મુહૂર્તનું આયુષ્ય ભોગવી ફરીથી અસંશીમાં ઉત્પન્ન થાય ત્યારે હોય છે. ઉત્કૃષ્ટ કાળ સુગમ છે. અસંશી જઘન્યથી અન્તર્મુહૂર્ત પર્યન્ત હોય છે. તે આ પ્રમાણે—જયારે કોઈ જીવ સંજ્ઞીથી નીકળી અસંજ્ઞીમાં ઉત્પન્ન થાય અને ત્યાં અન્તર્મુહૂર્ત રહીને ફરીથી સંજ્ઞીમાં આવે ત્યારે હોય છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ સમજવો, કારણ કે અસંજ્ઞીના ગ્રહણથી વનસ્પતિકાયનું પણ ગ્રહણ થાય છે. નોસંજ્ઞી–નોઅસંશી સિદ્ધ છે અને તે સાદિ અનન્ત છે. ૨૦૫૫૧il. | || વીર મંમરિદ્ધિવાર ||. भवसिद्धिएणंपुच्छा। गोयमा! अणादीए सपज्जवसिते।अभवसिद्धिए णंपुच्छा। गोयमा! अणादीए अपज्जवसिते। नोभवसिद्धिए नोअभवसिद्धिए णं पुच्छा। गोयमा! सादीए अपज्जवसिते दारं २०। ।।सू०-२१ ।।५५२।। (મૂળ) ભવસિદ્ધિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અનાદિ સાત્ત હોય. અભવસિદ્ધિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અનાદિ અનન્ત કાળ પર્યન્ત હોય. નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. - ' દ્વાર ૨૦) /ર ૧/પર// 110
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy