SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं छ8 वेयदारं કાયયોગનું પ્રધાનપણું નથી, કારણ કે તે બન્ને યોગો સાદિ સાત્ત છે. જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી કાયયોગી હોય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પર્યન્ત હોય છે તે પૂર્વે કહ્યું છે, કારણ કે વનસ્પતિકાયમાં કેવળ કાયયોગ હોય છે, વચનયોગ કે મનોયોગ હોતો નથી. તેથી બાકીના યોગનો અસંભવ હોવાથી તેની કાયસ્થિતિ પર્યન્ત નિરન્તર કાયયોગ હોય છે. અયોગીયોગરહિત સિદ્ધ છે, અને તે સાદિ અનન્ત છે માટે અયોગીને સાદિ અનન્ત કાળ કહેલો છે. પ યોગદ્વાર. ૬ll૫૩૭ા. | || છäવેચતાર || सवेदए णं भंते! सवेदए त्ति कालओ केवचिरं होति? गोयमा। सवेदए तिविधे पन्नत्ते, तं जहा-अणादीए वा अपज्जवसिते, अणादीए वा सपज्जवसिए, सादीए वा सपज्जवसिए। तत्थ णं जे से सादीए सपज्जवसिए से जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणंतं कालं, अणंताओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालतो, खेत्ततो अवडं पोग्गलपरियट्ट देसूणं। इत्थिवेदे णं भंते! इत्थिवेदेत्ति कालओ केवचिरं होति? गोयमा! एगेणं आदेसेणं जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं दसुत्तरं पलिओवमसतं पुव्वकोडिपुहुत्तमब्भइयं १, एगेणं आदेसेणं जहन्नेणं एगं समयं, उक्कोसेणं अट्ठारसपलितोवमाई पुव्वकोडिपुहुत्तमब्मइयाई २, एगेणं आदेसेणं जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउदस पलिओवमाई पुव्वकोडिपुहुत्तमब्मइयाइं ३, एगेणंआदेसेणंजहन्नेणं एगसमय, उक्कोसेणं पलिओवमसतं पुव्वकोडिपुहुत्तमब्भइयं ४, एगेणं आदेसेणंजहन्नेणं एगसमय, उक्कोसेणं पलितोवमपुहुत्तं पुव्वकोडिपुहुत्तमब्मइयं ५। पुरिसवेदे णं भंते! पुरिसवेदे त्ति० गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं सागरोवमसतपुहुत्तं सातिरेगं। नपुंसगवेए णं भंते! नपुंसगवेदे त्ति पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं वणस्सइकालो। अवेदए णं भंते! अवेदएत्ति पुच्छा। गोयमा अवेदे दुविधे पन्नत्ते, तंजहा-सादीए वा अपज्जवसिए साइए वा सपज्जवसिते। तत्थ णं जे से साइए सपज्जवसिते से जहण्णेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं दारं ६।।।सू०-७।।५३८॥ (મૂળ) હે ભગવન્! સવેદી ‘સવેદી' એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! સવેદક ત્રણ પ્રકારના છે-૧ અનાદિ અનન્ત, ૨ અનાદિ સાન્ત, અને ૩ સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનન્ત કાળઅનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણી સુધી કાળથી હોય છે. ક્ષેત્રથી કંઇક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત પર્યન્ત હોય છે. તે ભગવન્! સ્ત્રીવેદી ‘સ્ત્રીવેદી' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! ૧ એક આદેશ-પ્રકારથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથક્વ અધિક એકસો દસ પલ્યોપમ. ૨ બીજા એક આદેશથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટી પૃથક્ત વર્ષ અધિક અઢાર પલ્યોપમ. ૩ ત્રીજા એક આદેશથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટી પૃથક્વ અધિક ચૌદ પલ્યોપમ. ૪ ચોથા એક આદેશથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથક્વ અધિક સો પલ્યોપમ, ૫ અને પાંચમાં એક આદેશથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથક્ત અધિક પલ્યોપમ પૃથક્ત હોય. હે ભગવન્! પુરુષવેદી “પુરુષવેદી” એ રૂપે કેટલા કાળ સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક શતપૃથક્ત સાગરોપમ સુધી હોય. હે ભગવન્! નપુંસકવેદી ‘નપુંસકવેદી એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યન્ત હોય. હે ભગવન્! અવેદક (વેદરહિત) “અવેદક’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! અવેદક બે પ્રકારના છે–સાદિ અનન્ત અને સાદિ સાત્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અત્તમુહૂર્ત સુધી હોય. દ્વાર ૬ /૭પ૩૮ (૨૦) યોગદ્વાર સમાપ્ત થયું, હવે વેદવાર કહે છે–‘વે નં અંતે'!વેદ સહિત હોય તે સવેદ. તે ત્રણ પ્રકારે છે- અનાદિ અનન્ત, ૨ અનાદિ સાત્ત અને ૩ સાદિ સાન્ત. તેમાં જે ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિને કદિ નહિ પ્રાપ્ત કરે તે અનાદિ અનન્ત, કારણ કે કદિ પણ તેના વેદના ઉદયનો વિચ્છેદ થવાનો નથી. જે ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરશે તે અનાદિ સાન્ત. 96.
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy