SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નિવર્તનદ્વાર (ગા. ૪૮) ૬૭ एवं निज्जमाणे थंडिल्लस्स वाघाएण, वाघाओ पुण तं उदगहरियसंमीसं होज्जा अणाभोगेण "वा अतिच्छियं थंडिलं तो भमिऊण पयाहिणं अकरेंतेहिं उवागच्छियव्वं, जइ तेणेव मग्गेण नियत्तंति तो असमायारी, कयाइ उद्वेज्जा, सो य जओ चेव उट्ठेइ तओ चेव पहावेइ, पच्छा जओ गामो तओ पहावेज्जा, तम्हा भमिऊण जओ थंडिलं उवहारियं तत्थ गंतव्वं, न तेणेव पहेणं, नियत्तणेत्ति दारं गतं ॥४७॥ इयाणि तणत्ति द्वारं, एत्थ य મડદાને લઇ જાય ટીકાર્થ : આ પ્રમાણે મડદું લઈ જતા સ્થંડિલભૂમિમાં વ્યાઘાત હોય. વ્યાઘાત કેવી રીતે હોય ? તે કહે છે કે તે ભૂમિ પાણીવાળી થઈ હોય અથવા વનસ્પતિકાય ઊભી થઈ હોય તો અથવા 10 ભૂલથી સ્પંડિલભૂમિથી આગળ વધી ગયા હોય તો ભમીને=ફરીને પ્રદક્ષિણાને કર્યા વિના=ત્યાંને ત્યાંજ ઊંધા ફર્યા વિના પાછું આવવું. (ભાવાર્થ : જો સ્પંડિલભૂમિ વ્યાઘાતવાળી હોય તો શબને એક સ્થાનમાં મૂકી શુદ્ધ સ્થંડિલની પ્રત્યુપેક્ષણા કરે તે મળી જાય ત્યારે અથવા લઈ જતી વખતે ખ્યાલ ન રહેતા સ્પંડિલભૂમિથી આગળ વધી ગયા હોય ત્યારે જે માર્ગે ગયા હોય તે માર્ગે જ પ્રદક્ષિણા આપ્યા વિનાત્યાંને ત્યાં જ ઊંધા 15 ફર્યા વિના તે રીતે ફરીને સ્થંડિલભૂમિ પાસે આવવું કે જેથી પાછા ફરતી વખતે મડદાના પગ ગામ તરફ થાય નહીં.) ફરીને कुसमुट्ठी एगए अव्वोच्छिण्णाइ एत्थ धाराए । संथारं संथरेज्जा सव्वत्थ समो उ कायव्वो ॥४८॥ ગામ 5 જો તે જ માર્ગે પાછા ફરે તો અસમાચારી થાય. વળી, જો તે જ માર્ગે પ્રદક્ષિણા આપીને=ઊંધા ફરીને પાછા આવે તો તેના પગ ગામ તરફ થાય અને તે સમયે જો કદાચ તે ઊઠે 20 તો જે બાજુ ઊઠે તે બાજુ દોડે. તેથી તેના પગ ગામ તરફ હોવાથી તે ગામ તરફ દોડે. તે કારણથી ફરીને જે બાજુ સ્થંડિલભૂમિ પ્રત્યુપેક્ષિત કરેલી હોય ત્યાં જવું, પણ તે જ માર્ગે પાછા ફરવું નહીં. નિવર્તનદ્વાર પૂર્ણ થયું. ॥૪॥ અવતરણિકા : હવે તૃણદ્વાર જણાવે છે. તેમાં આ ગાથા જાણવી → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 ५९. एवं नीयमाने स्थण्डिलस्य व्याघातेन, व्याघातः पुनस्तत् उदकहरितसंमिश्रं भवेत् अनाभोगेन वाऽतिक्रान्तं स्थण्डिलं तदा भ्रान्त्वा प्रदक्षिणमकुर्वद्भिरुपागन्तव्यं, यदि तेनैव मार्गेण निवर्त्तन्ते तदाऽसामाचारी, कदाचिदुत्तिष्ठेत्, स च यत्रैवोत्तिष्ठेत् तत एव प्रधावति, पश्चाद् यतो ग्रामस्तत एव प्रधावेत्, तस्मात् भ्रात्व યંત્ર સ્થન્ડિલમવધાતિં તત્ર મન્તવ્યં, ન તેનૈવ પથા, નિવત્તનેતિ દ્વાર હતું, ફવાની તૃમિતિ દ્વાાં, અત્ર ચ– 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy