SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) ननेत्थि जड़ ताहे पुणो पडिलेहणाओ, तिण्णि मुट्ठिओ गहाय जइ सुद्धा परिभुज्जंति, एगंमि दिट्ठे पुणोवि मूलाओ पडिलेहिज्जंति, जे तत्थ पाणा ते मल्लए सत्तुएहिं समं ठविज्जंति, आगराइ विचिइ, एवं भत्ते, जत्थ पाणयंपि बीयपाए पडिलेहित्ता उग्गाहिए छुब्भइ, संसत्तं जायं रसएहिं ताहे सपडिग्गहं वोसिरउ, नत्थि पायं ताहे अंबिलिं पाडिहारियं मग्गउ, णो लभेज्ज सुक्कयं 5 अंबिलिं उल्लेऊणं असइ अण्णंमिवि अंबिलिबीयाणि छोढूण विगिंचइ, नत्थि बीयरहिएसु विगिंचति, पच्छा पडिस्सए पाडिहारिएणं तिकालं पडिलेहेति दिणे दिणे, जदा परिणयं ताहे विगिंचड़, મુટ્ઠી સત્તુ લઈ ફરી પિડલેહણા કરવી. તે જો શુદ્ધ નીકળે તો તે સસ્તુ વાપરી લે. પરંતુ ત્રણ મુઠ્ઠી લઈને પડિલેહણ કરતા જો એક પણ જીવ દેખાય તો પૂર્વોક્ત વિધિ પ્રમાણે પહેલેથી ત્રણ— ત્રણ વાર પડિલેહણા કરે. તેમાં જે જીવો નીકળે, તેને માટીની કુંડીમાં સસ્તુ સાથે રાખે. ત્યાર 10 પછી તે જ્યાંથી લાવ્યા હોય ત્યાં જઈ તે જીવોને પરઠવે. આ પ્રમાણે ભોજનસંબંધી વિધિ કહી. જ્યાં પાણી જીવોથી સંસક્ત થતું હોય તેવા સ્થળે પાણીને બીજા પાત્રમાં લઈને તેમાં બરાબર જોઈ લે. પછી જોઈને શુદ્ધ પાણી હોય તો ઉગ્રાહિત=જે પાત્રમાં શુદ્ધ પાણી ગ્રહણ કરેલું હોય તે પાત્રમાં નાખે. પરંતુ જો તે પાણી રસજ (=રસમાં ઉત્પન્ન થતાં) જીવોથી સંસક્ત હોય તો પાત્રાસહિત તે પાણીનો ત્યાગ કરે. જો પોતાની પાસે વધારાનું પાત્ર ન હોય તો, ભીની કાંજીની 15 થાળીરૂપ (= કાંજીથી ભીનું થયેલું વાસણરૂપ) અંબિલિને ઉછીની યાચે. જો ભીનું વાસણ ન મળે તો સુકી અંબિલિને (કોરા ખાટા પાણીના વાસણને) યાચે. તે કો૨ા વાસણને બીજા ખાટા પાણીથી (= ઓસામણાદિથી) ભીનું કરીને તેમાં સંસક્ત એવું ખાટુ પાણી નાંખે. જો સુકી અંબિલિ ન મળે તો બીજા યાચેલા વાસણમાં અંબિલિના બીજોને બીજા ધોવણાદિના પાણી સાથે મિશ્ર કરીને તે પાત્રમાં સંસક્ત પાણી નાંખે. (અંબિલિબીજો એટલે અંબિલિ=કાંજી જેમાંથી બનતી હોય તેવી ચોખા વિગેરેની 20 સામગ્રી. આવી સામગ્રીથી મિશ્ર કરીને શુદ્ધ પાણીને ખાટું કરે અને પછી તે પાણીથી બીજું વાસણ ખાટું કરે અને પછી તેમાં સંસક્ત ખાટું પાણી પરઠવે.) જો બીજ ન હોય તો બીજરહિત એવા વાસણમાં પણ છેલ્લે સંસક્તપાણી પરઠવે. (ત્યાર પછી જો વાસણ ગૃહસ્થે ઉછીનું નહીં પણ દાનમાં જ આપી દીધું હોય તો સંસક્તપાણીથી યુક્ત એવા તે વાસણને કોઈપણ જાતના વ્યાઘાત વિનાના સ્થાને અથવા મધુર વનનિકુંજાદિમાં મૂકી આવે. 25 પરંતુ જો ગૃહસ્થે તે વાસણ ઉછીનું આપ્યું હોય તો) પછી (= જો અપ્રાતિહારિક વાસણ ન મળે તો) ઉછીના એવા વાસણમાં તે સંસક્તપાણીને નાંખીને તેનું ઉપાશ્રયમાં રોજે રોજ ત્રણકાલ પડિલેહણ ३२. नास्ति यदि तदा पुनः प्रतिलेखना, तित्रो मुष्टीर्गृहीत्वा यदि शुद्धा परिभुज्यते, एकस्यां दृष्टायां पुनरपि मूलात् प्रतिलेखयति, ये तत्र प्राणिनस्ते मल्लके सक्तुकैः समं स्थाप्यन्ते, आकरादिषु त्यज्यन्ते, एवं भक्ते, यत्र पानीयमपि द्वितीयपात्रे प्रतिलिख्योद्ग्राहिके क्षिप्यते, संसक्तं जातं रसजैस्तदा सप्रतिग्रहं व्युत्सृजतु, 30 नास्ति पात्रं तदा चिञ्चिणिकां प्रातिहारिकीं मार्गयतु, न लभेत शुष्कां चिञ्चिणिकां आर्द्रयित्वा असति अन्यस्मिन्नपि चिञ्चिणिकाबीजानि क्षिप्त्वा विविच्यते, नास्ति बीजरहितेषु त्यज्यते, पश्चात् प्रतिश्रये प्रातिहारिकेन त्रिकालं प्रतिलिखति दिने दिने, यदा परिणतं तदा विविच्यते, ★ 'विगिंचड़, नत्थि बीयरहिएसु विगिंचइ' इति पूर्वमुद्रिते । + 'पाडिहारिए वा अपाडिहारियं वा तिकालं पडिलेहेइ' - पूर्वमुद्रिते ।
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy