SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 5 व्याख्या प्राणिभिर्याऽसौ सा द्विविधा भवति आनुपूर्व्या, 'विकलेन्द्रिया' द्वीन्द्रियादयश्चतुरिन्द्रियपर्यन्तास्तैश्च, 'जाणि 'त्ति जानीहि पञ्चेन्द्रियैश्चेति गाथार्थः ॥६॥ विगलिदिएहिं जा सा तिविहा होइ आणुपुव्वीए । बियतियचउरो यावि य तज्जाया तहा अतज्जाया ॥७॥ व्याख्या - विकलेन्द्रियैर्याऽसौ सा त्रिविधा भवति आनुपूर्व्या, 'बियतियचउरो यावि य' द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियाँश्चाधिकृत्य, सा च प्रत्येकं द्विभेदा, तथा चाह-' तज्जाय तहा अतज्जायां' तज्जाते - तुल्यजातीये या क्रियते सा तज्जाता, तथा अतज्जाता - अतज्जाते या क्रियत इति गाथार्थः ॥७॥ भावार्थस्त्वयं- बैइंदियाणं आयसमुत्थं जलुगा गंडाइसु कज्जेसु गहिया तत्व विगिंचिज्जइ, सत्तुया वा आलेवणनिमित्तं ऊरणियासंसत्ता गहिया विसोहित्ता आयरे विगिंचेति, 15 વિગેરેના સેવન માટે અન્ય સ્થાને જાય છે તે ત્રસ જાણવા. ત્રસ એવા જે જીવો તે ત્રસજીવો. મૂળમાં ‘સુવિહિત’ શબ્દ સુશિષ્યોના આમંત્રણ માટે છે. આ શબ્દ ‘કુશિષ્યોને આ ગ્રંથવાંચન ન કરાવવું' એવા અર્થને જણાવનારો છે. જે ત્રસ ન હોય તે નોત્રસ=આહાર વિગેરે. (ટીકાર્થનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) ॥૫॥ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : ત્રસજીવોને આશ્રયીને ક્રમશઃ બે પ્રકારની પરિસ્થાપના જાણવી – વિકલેન્દ્રિયજીવોની जने पंथेन्द्रियवोनी ॥६॥ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : વિક્લેન્દ્રિયવડે જે પરિસ્થાપના છે તે ક્રમશઃ ત્રણ પ્રકારની છે – બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય. તે દરેકની પરિસ્થાપના પુનઃ બે પ્રકારે છે – તજ્જાત અને અતજાત. તુલ્યજાતિમાં 25 राय ते तभ्भत भने लिन्नभतिमां के राय ते अतभ्भत. ॥७॥ -r 10 ३४ * आवश्यउनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग - ६) णायव्वा णोतसेहिं च' त्रसन्तीति त्रसाः त्रसाश्च ते प्राणिनश्चेति समासस्तैः करणभूतैः सुविहितेति सुशिष्यामन्त्रणम्, अनेन कुशिष्याय न देयमिति दर्शयति, ज्ञातव्या - विज्ञेया 'नोतसेहिं च' त्रसा न भवन्तीति नोत्रसा - आहारादयस्तैः करणभूतैरिति गाथार्थः ॥५॥ तसपाहिं जा सा सा दुविहा होइ आणुपुव्वीए । विगलिंदियतसेहिं जाणे पंचिदिएहिं च ॥ ६ ॥ 20 ભાવાર્થ આ પ્રમાણે જાણવો : તેમાં પ્રથમ બેઈન્દ્રિયજીવનું આભોગથી—અનાભોગથી આત્મસમુત્ય ગ્રહણ ગુરુગમથી જાણવું. અથવા (ગૂમડાં વિગેરે ઉપર) લેપ કરવા માટે સક્લુ = ભંજવેલા જવાદિનો લોટ ગ્રહણ કર્યો હોય અને કદાચ તે (લ–ઇયળ વિ.) નાના—નાના જંતુઓથી સંસક્ત હોય ત્યારે તે લોટમાંથી જંતુઓને કાઢી જે ઘરમાં જે ડબ્બાદિમાંથી વહોર્યા હોય 30 ત્યાં તે જંતુઓને મૂકવા. જો એ ઘર ખ્યાલમાં રહ્યું ન હોય તો થોડાક લોટની સાથે તિર્યંચાદિના ३०. द्वीन्द्रियाणामात्मसमुत्थं जलौका गण्डादिषु कार्येषु गृहीता तत्रैव त्यज्यते, सक्तुका वा आलेपननिमित्तं ऊर्णिकासंसक्ता गृहीता विशोध्याकरे त्यजति,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy