SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સંવેગ–સુજાત વિગેરેની કથા (નિ. ૧૩૦૪) ( ૨૭૭ सत्थवाहों, धणसिरी भज्जा,, तीसे ओवाइयलद्धओ पुत्तो जाओ, लोगो भणइ-जो एत्थ धणसमिद्धे सत्थवाहकुले जाओ तस्स सुजायंति, निव्वित्ते बारसाहे सुजाओत्ति से नामं कयं, सो य किर देवकुमारो जारिसो तस्स ललियं भणियमण्णे अणुसिक्खंति, ताणि सावगाणि, तत्थेव णयरे धम्मघोसो अमच्चो, तस्स पियंगू भज्जा, सा सुणेइ-जहा एरिसो सुजाओत्ति, अण्णया दासीओ भणड-जाहे सजाओ डओ वोलेज्जा ताहे मम कहेज्जा जाव तंणं पेच्छेज्जामित्ति. 5 अण्णया सो मित्तवंदपरिवारिओ तेणंतेण एति, दासीए पियंगूए कहियं, सा निग्गया, अण्णाहि य सवत्तीहिं दिट्ठो, ताए भण्णइ-धण्णा सा जीसे भागावडिओ, अण्णया ताओ परोप्परं भणंतिअहो लीला तस्स, पियंग सजायस्स.वेसं करेइ, आभरणविभूसणेहिं विभूसिया रमइ, एवं वच्चइ # (૧૭) સંવેગ ઉપર સુજાત વિગેરેનું દૃષ્ટાન્ત & ચંપાનગરીમાં મિત્રપ્રભનામે રાજા હતો. તેને ધારિણીદેવી હતી. તે નગરમાં ધનમિત્ર સાર્થવાહ 10 અને ધનશ્રી તેની પત્ની હતી. તેમને માનતા માનવાદ્વારા એક પુત્રની પ્રાપ્તિ થઈ. લોકોએ કહ્યું - "भा धनथी समृद्ध सेवा सार्थवाउना समन्भ्यो छेतेनों सारी रात ४न्म थयो छ." લોકો આવું બોલતા હોવાથી બાર દિવસ પૂર્ણ થતાં તે બાળકનું ‘સુજાત' નામ પાડવામાં આવ્યું. તે (રૂપથી) દેવકુમાર જેવો હતો. જેવું તેનું લાવણ્ય કહેવાયેલું તેને બીજા લોકો શીખે છે (એટલે કે તેના લાવણ્યને જોઇને સાંભળીને બીજાઓ પણ એવું મેળવવાનો પ્રયત્ન કરે છે.) 15 - સાર્થવાહ અને તેની પત્ની બંને શ્રાવક–શ્રાવિકા હતા. તે જ નગરમાં ધર્મઘોષનામે મંત્રી હતો. તેને પ્રિયંગુનામે પત્ની હતી. તેણીએ સાંભળ્યું કે – સુજાત આવા આવા પ્રકારનો છે. એકવાર તેણીએ દાસીઓને કહ્યું કે – “જયારે સુજાત અહીંથી પસાર થાય ત્યારે મને કહેજો મારે તેને જોવો छ.” मेवार सुत पोताना भित्रो साथे त्यांथी ५सार थाय छे. सीमे प्रियंगुने पात री.. प्रियंका नीजी. जी शोश्यामोमे ५९ तेने टोयो. प्रियंगुभे युं - "ते. स्त्री धन्य छे 20 જેના ભાગ્યમાં આ પુરુષ લખાયેલો છે.” એકવાર શોક્યાઓ પરસ્પર વાત કરે છે કે – “અહો ! वी तेनी. दी। छे." - (બધી સ્ત્રીઓ ભેગી થઈ છે.) તેમાં પ્રિયંગુ સુજાતનો વેષ ધારણ કરે છે. (સુજાત જેવા ४४. सार्थवाहः, धनश्री र्या, तस्या उपयाचितैर्लब्धः पुत्रो जातः, लोको भणति-योऽत्र धनसमृद्धे सार्थवाहकुले जातस्तस्य सुजातमिति, निर्वृत्ते द्वादशाहे सुजात इति तस्य नाम कृतं, स च किल देवकुमारो यादृशः तस्य 25 ललितं भणितमन्येऽनुशिक्षन्ते, तौ च श्रावको, तत्रैव नगरे धर्मघोषोऽमात्यः, तस्य प्रियङ्गः भार्या, सा श्रृणोति यथेदृशः सुजात इति, अन्यदा दासीर्भणति-यदा सुजातोऽनेन वर्त्मना व्यतिक्राम्येत् तदा मम कथयेत यावत्तं प्रेक्षयिष्ये इति, अन्यदा स मित्रवृन्दपरिवारितस्तेनाध्वना याति, दास्या प्रियङ्गवे कथितं, सा निर्गता, अन्याभिश्च सपत्नीभिर्दृष्टः, तया भण्यते-धन्या सा यस्या भाग्ये आपतितः, अन्यदा ताः परस्परं भणन्ति-अहो लीला तस्य, प्रियङ्गः सुजातस्य वेषं करोति, आभरणविभूषणैर्विभूषिता रमते, एवं व्रजति 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy