SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) हि मा सुरक्खं चिंतियं देमोत्ति भणंति, गया सभवणं, एक्काए रत्तीए सअंतेउरपरिवारा वेसालिं अज्जमूलं गया, कोणियस्स कहियं-नट्ठा कुमारा, तेण चिंतियं-तेवि न जाया हत्थीवि नत्थि, चेडयस्स दुयं पेसइ अमरिसिओ-जइ गया कुमारा गया नाम, हत्थि पेसेह, चेडगो भणइ-जहा तुमं मम नत्तुओ तहा एएवि, कह इयाणिं सरणागयाण हरामि, न देमित्ति दूओ पडिगओ, कहियं 5 च, पुणोवि दुयं पट्टवेइ-देह, न देह तो जुज्झसज्जो होह एमित्ति, भणइ-जहा ते रुच्चइ, ताहे कोणिएण कालाइया कुमारा दसवि आवाहिया, तत्थेक्केक्कस्स तिन्नि २ हत्थिसहस्सा तिन्नि २ रहसहस्सा तिन्नि २ ऑससहस्सा तिन्नि २ मणुस्सकोडिओ कोणियस्सवि एत्तियं संखेवेण सव्वाणिवि तित्तीसं ३३, तं सोऊण चेडएणवि अट्ठारसगणरायाणो मेलिया, एवं ते चेडएण समं કોણિકને કહ્યું કે – “વિચારીને આપીશું.” એમ કહીને તેઓ પોતાના ભવનમાં ગયા. (ત્યાં જઈને 10 બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે આપણે બીજા સ્થાને જવું જોઈએ. એમ વિચારી) તેઓ એક રાત્રિએ અંતઃપુર અને પરિવારસહિત વૈશાલીનગરીમાં પોતાના નાના (માતાના પિતા) પાસે ગયા. આ બાજુ કોણિકને સમાચાર મળ્યા કે – કુમારો ભાગી છૂટ્યા છે. તેણે વિચાર્યું – “મારે તે પણ ન રહ્યા અને હાથી પણ પ્રાપ્ત ન થયો.” ગુસ્સે થયેલો કોણિક ચેટકરાજા પાસે દૂત મોકલે છે અને કહેવરાવે છે કે – “કુમાર ગયા 15 तो मत या परंतु हाथीने भो.४८ सापो." ये2 53 छ – “म तुं भारी पौत्र छ तेम मा લોકો પણ મારા પૌત્ર છે. તેથી શરણે આવેલા એ લોકો પાસેથી હું કેવી રીતે હાથીને લઈ લઉં. તેથી હાથીને હું મોકલી શકું એમ નથી.” આ સમાચાર લઈને દૂત પાછો ફર્યો. કોણિકને વાત કરી. કોણિકે ફરીથી દૂત સાથે સમાચાર મોકલ્યા કે – “હાથી દો, ન દેવો હોય તો યુદ્ધ માટે तैयार थामी, ई मा धुं.” 223 °४५uव्यु : – तरी ६७ प्रभारी तुं ४२. * िमने ये2४२युद्ध કોણિકે કાલ વિગેરે દશે કુમારોને બોલાવ્યા. દરેકને ત્રણ-ત્રણ હજાર હાથીઓ, ત્રણ-ત્રણ હજાર રથો, ત્રણ-ત્રણ હજાર ઘોડાઓ અને ત્રણ-ત્રણ કરોડ સૈનિકો હતા. આટલું જ સૈન્ય કોણિક पासे ५५ तु. संक्षेपथी = सामान्यथा मधु भणीने 33 31२ घोड1, 33 31२ हाथीभी, 33 હજાર રથો અને ૩૩ કરોડ સૈનિકો હતા. આ સાંભળીને ચેટકરાજાએ પણ અઢાર ગણરાજાઓને–સામન્ત 25 ७३. तु मा सुरक्षं चिन्तितं दद्व इति भणन्तौ गतौ स्वभवनं, एकया रात्र्या सान्तःपुरपरिवारौ वैशाल्यामार्य (मातामह )पादमूलं गतौ, कोणिकाय कथितं-नष्टौ कुमारी, तेन चिन्तितं-तावपि न जातौ हस्त्यपि नास्ति, . चेटकाय दूतं प्रेषयति, अमर्षितो, यदि गतौ कुमारौ गतौ नाम हस्तिनं प्रेषय, चेटको भणति-यथा त्वं नप्ता तथैतावपि, कथमिदानीं शरणागतयोर्हरामि, न ददामीति दूतः प्रतिगतः, कथितं च, पुनरपि दूतं प्रस्थापयति देहि, न दद्यास्तदा युद्धसज्जो भवैमीति, भणति-यथा ते रोचते, तदा कोणिकेन कालादिकाः कुमारा 30 दशाप्याहूताः, तत्रैकैकस्य त्रीणि २ हस्तिसहस्राणि त्रीणि २ रथसहस्राणि त्रीणि २ अश्वसहस्राणि तिस्रो २ . मनुष्यकोटयः कोणिकस्याप्येतावत् संक्षेपेण सर्वाण्यपि त्रयस्त्रिंशत्, तत् श्रुत्वा चेटकेनाप्यष्टादश गणराजा मेलिताः, एवं ते चेटकेन समं ★ 'आससयसहस्सा'-प्रत्य. । 20
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy