SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) १० सू० ३) इति वचनात्, क्वचित् क्रियावाचकः, 'गन्धर्वा रञ्जिताः सर्वे, सङ्ग्रामे भीमकर्मणे'ति वचनात्, इह क्रियावचनः परिगृह्यते, ततश्च वन्दनकर्म चितिकर्म कृतिकर्म इति, इह च पुनः क्रियाऽभिधानं विशिष्टावनामादिक्रियाप्रतिपादनार्थमदुष्टमेवेति, 'पूज पूजायाम्' अस्य 'गुरोश्च हल' (पा० ३-३-१०३) इत्यप्रत्ययान्तस्य पूजनं पूजा-प्रशस्तमनोवाक्काय5 વેહેત્વર્થઃ, પૂનાથા: ૧ પૂના પૂળાત્વિર્થઃ, પૂર્વવ વ વર્ષ પૂગાર્મ, વશદ્વઃ पूजाक्रियाया वन्दनादिक्रियासाम्यप्रदर्शनार्थः, ‘णीञ् प्रापणे' इत्यस्य एरचि (पा० ३-३-५६) ति अच्प्रत्यये गुणे अयादेशे सति विपूर्वस्य विनयनं विनयः, कर्मापनयनमित्यर्थः, विनीयते वाऽनेनाष्टप्रकारं कर्मेति विनयस्तस्य कर्म विनयकर्म, चः पूर्ववदेव, अयं गाथार्द्धसंक्षेपार्थः । મા10 શાયä a વાવિ દે a gો ? ૨૦૩ કર્મોનો (જ્ઞાનાવરણાદિનો) ક્ષય થવાથી મોક્ષ થાય છે. કોક સ્થાને કર્મશબ્દ ક્રિયાવાચક છે. જેમ કે, યુદ્ધમાં ભીમની ક્રિયાએ સર્વ ગન્ધર્વોને આકર્ષા (અર્થાતુ ભીમની યુદ્ધકળાને જોઈ સૌ ગન્ધર્વો આશ્ચર્ય પામ્યા.) પ્રસ્તુતમાં કર્મશબ્દ ક્રિયાવાચી લેવાનો છે. તેથી વંદનક્રિયા, ચિતિક્રિયા અને કૃતિક્રિયા એ પ્રમાણે અર્થ જાણવો. (જો કે વંદન વિગેરે પણ એક પ્રકારની ક્રિયા જ છે, છતાં ક્રિયાવાચી એવા કર્મશબ્દદ્વારા) અહીં પુનઃ ક્રિયાનું જે અભિધાન કર્યું તે વિશિષ્ટ એવી અવનામાદિ ક્રિયાનું પ્રતિપાદન કરવા માટે હોવાથી અદુષ્ટ જારાવું. (અર્થાત્ વંદન વિગેરે શબ્દથી અવનામાદિ વિશિષ્ટક્રિયા લેવી છે એવું જણાવવા કર્મશબ્દ છે.) ‘પૂર્' ધાતુ ‘પૂજા કરવી” અર્થમાં છે. “રોશ હત:'=‘પુરોઃ' અને ‘હત્ત:' બંને પંચમી વિભક્તિ છે. “દ” એટલે વ્યંજન. તેથી ગુરુ અક્ષરવાળા અને હલ=વ્યંજનાન્ત ધાતુથી સ્ત્રીલિંગમાં 20 ‘’ પ્રત્યય થાય છે. અહીં ‘પૂન' ધાતુને “અ” પ્રત્યય લાગતાં પૂજા શબ્દ બને છે, અર્થાત્ પ્રશસ્ત મન-વચન-કાયાનો જે વ્યાપાર તે પૂજા. આ પૂજાની જે ક્રિયા તે પૂજાક્રિયા અથવા પૂજારૂપ જે ક્રિયા તે પૂજાકિયા. મૂળનો ‘વ’ શબ્દ પૂજાક્રિયાની વંદનાદિ ક્રિયાની સાથે સમાનતા જણાવનારો છે. ‘’ ધાતુ “પ્રાપ્ત કરવું” અર્થમાં છે. “ર”=‘રૂવર્ણાન્ત ધાતુને ભાવ અને કર્તા સિવાયની 25 વિભક્તિમાં ‘ક’ પ્રત્યય લાગે છે. પાણિનીય આ સૂત્રથી અહીં ‘' ધાતુને મદ્ પ્રત્યય લાગતાં ગુણ થશે. ગુણ થયા પછી ‘આ’ નો ‘ક’ આદેશ થશે. એટલે નર્યું + ()=નય થશે. આ ધાતુને વિ ઉપસર્ગ લગાડતા વિનય શબ્દ બનશે. (વિ ઉપસર્ગ લાગતાં ધાતુનો ‘દૂર કરવું” અર્થ થશે. એટલે) કર્મોને દૂર કરવા તે વિનય. અથવા જેનાવડે આઠ પ્રકારના કર્મો દૂર થાય તે વિનય. તેની જે ક્રિયા તે વિનયકર્મ. ‘વ’ શબ્દ પૂર્વની જેમ સમાનતા જણાવનારો 30 જાણવો. આ પ્રમાણે આ ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. ગાથાર્થ - (પશ્ચાઈ) આ વંદન કોને કરવા યોગ્ય છે? અથવા કોનાવડે કરવા યોગ્ય છે? + વોટો પુરો - સિદ્ધહેo -રૂ-૨૦૬ . * યુવ-... સિદ્ધહેમ -રૂ-૨૮.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy