________________
૫૪ આવશ્યકનિર્યુક્તિહરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) किमर्थमेवमभिधीयत इति ?, उच्यते, भक्त्या, वक्ष्यति च-'भासा असच्चमोसा' इत्यादि, नवरं तद्भक्त्या स्वयमेव तत्प्राप्तिरुपजायत इति कृतं विस्तरेणेति गाथार्थः ॥६॥ ... व्याख्यातं लेशतं इदं सूत्रगाथाद्वयम्, अधुना सूत्रस्पर्शिकया · प्रतन्यते, तत्राभिष्टवकीर्तनैकार्थिकानि प्रतिपादयन्नाह
थुइथुणणवंदणनमंसणाणि एगट्ठिआणि एयाणि ।
कित्तण पसंसणावि अ विणयपणामे अ एगट्ठा ॥१०९२॥ व्याख्या-स्तुतिः स्तवनं वन्दनं नमस्करणम् एकाथिकान्येतानि, तथा कीर्तनं प्रशंसैव विनयप्रणामौ च एकाथिकानीति गाथार्थः ॥१०९२।। साम्प्रतं यदुक्तम् 'उत्तमा' इति तद्वयाचिख्यासुरिदमाह
मिच्छत्तमोहणिज्जा नाणावरणा चरित्तमोहाओ ।
तिविहतमा उम्मुक्का तम्हा ते उत्तमा हुंति ॥१०९३॥ व्याख्या-मिथ्यात्वमोहनीयात् तथा ज्ञानावरणात्तथा चारित्रमोहाद् इति, अत्र मिथ्यात्वमोहनीयग्रहणेन दर्शनसप्तकं गृह्यते, तत्रानन्तानबन्धिनश्चत्वारः कषायास्तथा मिथ्यात्वादित्रयं च ज्ञानावरणं मतिज्ञानाद्यावरणभेदात् पञ्चविधं, चारित्रमोहनीयं पुनरेकविंशतिभेदं, तच्चानन्ता
સમાધાન :- ના, નથી. શંકા :- તો શા માટે આ રીતે તમે પ્રાર્થના કરો છો ?
સમાધાન :- ભક્તિવડે આવી પ્રાર્થના કરીએ છીએ, આગળ (ગા. ૧૦૯પમાં) કહેશે કે આ રીતની પ્રાર્થના એ અસત્યામૃષાભાષા છે... વિગેરે. આમ સિદ્ધોનું જો કે દાનસામર્થ્ય નથી. પરંતુ તેમના પ્રત્યેની ભક્તિથી સ્વયં જ બોધિલાભાદિની પ્રાપ્તિ થાય છે. વધુ વિસ્તારથી સર્યું.
10
20
સૂત્ર-૬lી.
25
અવતરણિકા :- સંક્ષેપથી આ બંને સૂત્રગાથાઓ (સૂત્ર પ-૬)નું વ્યાખ્યાન કર્યું. હવે સૂત્રસ્પર્શિકનિયુક્તિવડે અર્થ વિસ્તારાય છે. તેમાં સ્તવના અને કીર્તન શબ્દના એકાર્થિક નામોનું પ્રતિપાદન કરતા કહે છે કે,
ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- સ્તુતિ, સ્તવન, વંદન અને નમસ્કાર એ (“સ્તવના' શબ્દના) એકાર્થિક નામો છે. તથા કીર્તન, પ્રશંસા, વિનય અને પ્રમાણ એ ( કીર્તનશબ્દના) એકાર્થિક નામો છે. ૧૦૯રા
અવતરણિકા :- હવે પૂર્વે જે ‘ઉત્તમ' કહ્યું, તેની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા કહે છે કે
ગાથાર્થ :- મિથ્યાત્વમોહનીય, જ્ઞાનાવરણ અને ચારિત્રમોહનીય આ ત્રણ પ્રકારના અંધકારથી મૂકાયેલા હોવાથી તેઓ ઉત્તમ છે.
ટીકાર્થ :- મિથ્યાત્વમોહનીયથી તથા જ્ઞાનાવરણથી તથા ચારિત્રમોહનીયથી, અહીં મિથ્યાત્વમોહનીયના ગ્રહણથી દર્શનસપ્તક એટલે કે અનંતાનુબંધી ચાર કષાયો, અને મિથ્યાત્વાદિત્રિક ગ્રહણ કરેલ છે. જ્ઞાનાવરણ એ મતિજ્ઞાનાદિના આવરણના ભેદથી પંચવિધ જાણવું. તથા
30