SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થનું નિરૂપણ (નિ.-૧૦૬૮-૭૦) * ૨૭ નિદ્દીને તિ, વિં ?-તષ્ઠા, જેમાં રો' ત્તિ તૃષ:- મધ્યકૂન્નક્ષUTયા: લિંક ? “ પતિ' વ્યા૫ મો અવતતિ પથાર્થઃ ૨૦૬૭ના अट्ठविहं कम्मरयं बहुएहि भवेहिं संचिअं जम्हा । तवसंजमेण धुव्वइ तम्हा तं भावओ तित्थं ॥१०६८॥ ચાહ્યા–મવિયન' અષ્ટપ્રારં, લિંક ? “ર: વ નીવાનુનાદ્ર: વર્ષ 5 તિ, વર્મિવૈ: સજ્જિતં યસ્મત્તપ:સંયમેન ‘ઘાવ્યતે' શોધ્યતે, તમારૂ–પ્રવરને માવતિ: તીર્થ, मोक्षसाधनत्वादिति गाथार्थः ॥१०६८॥ दंसणनाणचरित्तेसु निउत्तं जिणवरेहि सव्वेहिं । तिसु अत्थेसु निउत्तं तम्हा तं भावओ तित्थं ॥१०६९॥ ચા-નજ્ઞાનવરિત્રેષ ‘નિયુ' નિનિતં ‘નિનઃ ' તીર્થદ્ધદ “:' 10 ऋषभादिभिरिति, यस्माच्चेत्थम्भूतेषु त्रिष्वर्थेषु नियुक्तं तस्मात्तत्प्रवचनं भावतः तीर्थं, મોક્ષસાધત્વવિતિ થઈ: ૨૦૬ उक्तं तीर्थम्, अधुना कर उच्यते, तत्रेयं गाथा णामकरो १ ठवणकरो २ दव्वकरो ३ खित्त ४ काल ५ भावको ६ । एसो खलु करगस्स उ णिक्खेवो छव्विहो होइ ॥१०७०॥ નિગ્રહ થતાં શું થાય છે ? તે કહે છે કે - આસક્તિરૂપ તૃષ્ણાનું છેદન થાય છે. (આમ ભાવતીર્થથી સાધ્ય એવું દાહોપશમન, તૃષ્ણાછેદનરૂપ ફલ ક્રોધ, લોભનો નિગ્રહ કરવાથી જ થાય છે અને આ નિગ્રહ પ્રવચનદ્વારા જ થતો હોવાથી પ્રવચન જ ભાવતીર્થ કહેવાય છે.) ૧૦૬૭ll ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય - આઠ પ્રકારની કમરજ, અહીં કર્મ જ જીવને મલિન કરનાર હોવાથી રજ 20 . કહેવાય છે. બહુ ભવોથી એકઠી કરાયેલી આ કરજ જે કારણથી તપ અને સંયમવડે દૂર કરાયા છે, તે કારણથી તે પ્રવચન ભાવથી તીર્થ છે. કારણ કે જે મોક્ષનું કારણ હોય તે જ ભાવથી તીર્થ કહેવાય છે. (ભાવાર્થ : આ પ્રવચન તપ-સંયમદ્વારા કર્મરજને દુર કરી મોક્ષ સાધી આપતું હોવાથી ભાવતીર્થ છે.) ૧૦૬૮. ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય - ઋષભાદિ સર્વ તીર્થકરોએ (પ્રવચનને) દર્શન-જ્ઞાન અને ચારિત્રને વિષે જોડ્યું. છે (અર્થાત્ દર્શનાદિ ત્રણ વિષયમાં આ પ્રવચનને ગૂંચ્યું છે.) જે કારણથી આવા પ્રકારના ત્રણ અર્થોને વિષે નિયુક્ત છે તે કારણથી તે પ્રવચન મોક્ષ-સાધક હોવાથી ભાવથી તીર્થ છે. ll૧૦૬માં અવતરણિકા :- તીર્થ કહ્યું. હવે ‘કર' કહેવાય છે. તેમાં આ ગાથા છે કે ગાથાર્થ :- નામકર, સ્થાપનાકર, દ્રવ્યકર, ક્ષેત્રકર, કાળકર, ભાવકર, આ પ્રમાણે કરનો 30 છ પ્રકારે નિક્ષેપ થાય છે. 25
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy