________________
ભાવતીર્થનું નિરૂપણ (નિ.-૧૦૬૮-૭૦) * ૨૭ નિદ્દીને તિ, વિં ?-તષ્ઠા, જેમાં રો' ત્તિ તૃષ:- મધ્યકૂન્નક્ષUTયા: લિંક ? “ પતિ' વ્યા૫ મો અવતતિ પથાર્થઃ ૨૦૬૭ના
अट्ठविहं कम्मरयं बहुएहि भवेहिं संचिअं जम्हा ।
तवसंजमेण धुव्वइ तम्हा तं भावओ तित्थं ॥१०६८॥ ચાહ્યા–મવિયન' અષ્ટપ્રારં, લિંક ? “ર: વ નીવાનુનાદ્ર: વર્ષ 5 તિ, વર્મિવૈ: સજ્જિતં યસ્મત્તપ:સંયમેન ‘ઘાવ્યતે' શોધ્યતે, તમારૂ–પ્રવરને માવતિ: તીર્થ, मोक्षसाधनत्वादिति गाथार्थः ॥१०६८॥
दंसणनाणचरित्तेसु निउत्तं जिणवरेहि सव्वेहिं ।
तिसु अत्थेसु निउत्तं तम्हा तं भावओ तित्थं ॥१०६९॥ ચા-નજ્ઞાનવરિત્રેષ ‘નિયુ' નિનિતં ‘નિનઃ ' તીર્થદ્ધદ “:' 10 ऋषभादिभिरिति, यस्माच्चेत्थम्भूतेषु त्रिष्वर्थेषु नियुक्तं तस्मात्तत्प्रवचनं भावतः तीर्थं, મોક્ષસાધત્વવિતિ થઈ: ૨૦૬ उक्तं तीर्थम्, अधुना कर उच्यते, तत्रेयं गाथा
णामकरो १ ठवणकरो २ दव्वकरो ३ खित्त ४ काल ५ भावको ६ । एसो खलु करगस्स उ णिक्खेवो छव्विहो होइ ॥१०७०॥
નિગ્રહ થતાં શું થાય છે ? તે કહે છે કે - આસક્તિરૂપ તૃષ્ણાનું છેદન થાય છે. (આમ ભાવતીર્થથી સાધ્ય એવું દાહોપશમન, તૃષ્ણાછેદનરૂપ ફલ ક્રોધ, લોભનો નિગ્રહ કરવાથી જ થાય છે અને આ નિગ્રહ પ્રવચનદ્વારા જ થતો હોવાથી પ્રવચન જ ભાવતીર્થ કહેવાય છે.) ૧૦૬૭ll
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્ય - આઠ પ્રકારની કમરજ, અહીં કર્મ જ જીવને મલિન કરનાર હોવાથી રજ 20 . કહેવાય છે. બહુ ભવોથી એકઠી કરાયેલી આ કરજ જે કારણથી તપ અને સંયમવડે દૂર કરાયા
છે, તે કારણથી તે પ્રવચન ભાવથી તીર્થ છે. કારણ કે જે મોક્ષનું કારણ હોય તે જ ભાવથી તીર્થ કહેવાય છે. (ભાવાર્થ : આ પ્રવચન તપ-સંયમદ્વારા કર્મરજને દુર કરી મોક્ષ સાધી આપતું હોવાથી ભાવતીર્થ છે.) ૧૦૬૮.
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્ય - ઋષભાદિ સર્વ તીર્થકરોએ (પ્રવચનને) દર્શન-જ્ઞાન અને ચારિત્રને વિષે જોડ્યું. છે (અર્થાત્ દર્શનાદિ ત્રણ વિષયમાં આ પ્રવચનને ગૂંચ્યું છે.) જે કારણથી આવા પ્રકારના ત્રણ અર્થોને વિષે નિયુક્ત છે તે કારણથી તે પ્રવચન મોક્ષ-સાધક હોવાથી ભાવથી તીર્થ છે. ll૧૦૬માં
અવતરણિકા :- તીર્થ કહ્યું. હવે ‘કર' કહેવાય છે. તેમાં આ ગાથા છે કે
ગાથાર્થ :- નામકર, સ્થાપનાકર, દ્રવ્યકર, ક્ષેત્રકર, કાળકર, ભાવકર, આ પ્રમાણે કરનો 30 છ પ્રકારે નિક્ષેપ થાય છે.
25