________________
ત્રિભુવનવિષયક મનનું પરમાણુમાં સ્થાપન (ધ્યા.-૭૧) * ૩૬૩
સોજ્ય, જિ ?–મન:' અન્ત:ાં, વવ ? ‘ગળો' પરમાળો, નિધાયેતિ શેષઃ, : ?‘છવાસ્થ:' પ્રાપ્તિપિતશબ્દાર્થ:, ‘ધ્યાતિ' ચિન્તયંતિ ‘મુનિષ્ક્રમ્મ:' અતીવ નિશ્ચત કૃત્યર્થ:, ‘ધ્યાન' શુાં, તતોઽપ પ્રયત્નવિશેષામ્મનોપનીય ‘અમના:’વિદ્યમાનાન્તર: ‘બિનો भवति' अर्हन् भवति, चरमयोर्द्वयोर्ध्यातेति वाक्यशेषः, तत्राप्याद्यस्यान्तर्मुहूर्तेन शैलेशीमप्राप्तः, तस्यां च द्वितीयस्येति गाथार्थः ॥ ७० ॥
आह-कथं पुनश्छद्मस्थस्त्रिभुवनविषयं मनः संक्षिप्याणौ धारयति ?, केवली वा ततोऽप्यपनयतीति ?, अत्रोच्यते
जह सव्वसरीरगयं मंतेण विसं निरुंभए डंके । तत्तो पुणोऽवणिज्जइ पहाणयरमंतजोगेणं ॥ ७१ ॥
5
વ્યાવ્યા—‘યથે સુવાહાળોપન્યાસાર્થ:, ‘સર્વશરીરતં' સર્વનેવ્યાપ, ‘મન્ત્રળ' વિશિષ્ટ- 10 વળનુપૂર્વીશળેન· ‘વિષ' માળાભદ્રં દ્રવ્યું ‘નિરુધ્યતે' નિશ્ચયેન પ્રિયતે, વવ ?–૬,' મક્ષળશે, ‘તત:' ઙજ્ઞાપુનરપનીયતે, વેનેત્યંત આ ‘પ્રધાનતરમન્ત્રયોોન' શ્રેષ્ટતરમન્ત્રયોનેનેત્વર્થ:,
કરતું મન.) આવા મનને ક્રમશઃ સંકોચીને=ત્રણ ભુવનમાં રહેલ ધ્યાતવ્ય એવી દરેક વસ્તુને ધ્યાનમાંથી બાદ કરવાદ્વારા સંકોચીને પરમાણુમાં સ્થાપિત કરીને, સ્થાપિત કોણ કરે ? – પૂર્વે કહેવાઈ ગયેલ છે શબ્દાર્થ જેનો એવો છદ્મસ્થ આત્મા અત્યંત નિશ્ચલ થયેલો છતો (પરમાણુમાં 15 મનને સ્થાપિત કરીને) શુક્લધ્યાન (=પ્રથમ બે ભેદોનું ધ્યાન) કરે છે. (આ પ્રમાણે શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોને પામવાનો ક્રમ કહ્યો. હવે છેલ્લા બેનો ક્રમ જણાવે છે –)
ત્યાર પછી તે છદ્મસ્થ આત્મા પરમાણુમાં સ્થાપિત એવા મનને પોતાના પ્રયત્નવિશેષથી પરમાણુમાંથી પણ દૂર કરીને મન વિનાનો કેવલી થાય છે. કેવલી બનેલા તેઓ ‘છેલ્લા બે ધ્યાનના ધ્યાતા બને છે' એ પ્રમાણે વાક્યશેષ જાણવું. તેમાં આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્તમાં 20 જ્યારે શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરવાની બાકી હોય ત્યારે ત્રીજા ભેદનું ધ્યાન કરે અને શૈલેશી અવસ્થામાં ચોથા ભેદનું ધ્યાન કરે. ॥ધ્યા.9oll
અવતરણિકા : શંકા : છદ્મસ્થ એવો આત્મા ત્રિભુવનવિષયક એવા મનને સંકોચીને પરમાણુમાં કેવી રીતે ધારે છે=સ્થાપિત કરે છે ? અથવા કેવલી પરમાણુમાંથી પણ મનને કેવી રીતે દૂર કરે છે ? તે કહે છે
ગાથાર્થ :- સંપૂર્ણ શરીરમાં વ્યાપી ગયેલ વિષને જે રીતે મંત્રવડે ડંશના ભાગે લવાય છે, ત્યાર પછી પ્રધાનતર એવા મંત્ર અને ઔષધવડે તે ભાગમાંથી પણ વિષ દૂર કરાય છે.
ટીકાર્થ : ‘યથા’ શબ્દ ઉદાહરણ જણાવવા માટે છે. તેથી જેમ સંપૂર્ણ શરીરમાં વ્યાપી ગયેલ વિષને=મારી નાખનાર દ્રવ્યને વિશિષ્ટ-અક્ષરોની રચનારૂપ મંત્રવડે લવાય છે. ક્યાં લવાય
25
છે ? – ડંશના ભાગ ઉપર લવાય છે. ત્યાર પછી તે ડંશભાગથી પણ તે વિષને દૂર કરાય છે, 30
–
કોનાવડે ? – પ્રધાનતર એવા મંત્રના પ્રભાવે દૂર કરાય છે અથવા ‘મંત્ર અને યોગવડે' એ