SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) मन्त्रयोगाभ्यामिति च पाठान्तरं वा, अत्र पुनर्योगशब्देनागदः परिगृह्यते इति गाथार्थः ॥७१॥ एष दृष्टान्तः, अयमर्थोपनय: तह तिहुयणतणुविसयं मणोविसं जोगमंतबलजुत्तो । परमाणुंमि निरंभइ अवणेइ तओवि जिणवेज्जो ॥७२॥ व्याख्या-तथा 'त्रिभुवनतनुविषयं' त्रिभुवनशरीरालम्बनमित्यर्थः, मन एव भवमरणनिबन्धनत्वाद्विषं मन्त्रयोगबलयुक्त:-जिनवचनध्यानसामर्थ्यसम्पन्नः परमाणौ निरुणद्धि, तथाऽचिन्त्यप्रयत्नाच्चापनयति 'ततोऽपि' तस्मादपि परमाणोः, कः ?–'जिनवैद्यः' जिनभिषग्वर इति ગથાર્થ: II૭૨ अस्मिन्नेवार्थे दृष्टान्तान्तरमभिधातुकाम आह उस्सारियेंधणभरो जह परिहाइ कमसो हुयासुव्व। .. थोविंधणावसेसो निव्वाइ तओऽवणीओ य ॥७३॥ व्याख्या-'उत्सारितेन्धनभरः' अपनीतदाह्यसङ्घातः यथा 'परिहीयते' हानि प्रतिपद्यते મ:' મેઇન “દુતા:' વઢિ, “વા' વિન્યાર્થ, વેચનાવશેષ: હુતાશમાત્ર મતિ, તથા “નિવતિ' વિધ્યાતિ “તત:' તોચના પતતિ થાર્થ: I૭રૂા 15 ચૈવ દૃષ્ટીનોપનીમદિપ્રમાણે પાઠાન્તર જાણવો અને યોગશબ્દથી ઔષધ ગ્રહણ કરવું. Iધ્યા–૭૧ી અવતરણિકા : આ દષ્ટાન્ત કહ્યું, એનો ઉપનય=ઘટામણી આ પ્રમાણે જાણવી છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : તે રીતે ત્રિભુવનના આલંબનવાળા મનરૂપ વિષને, અહીં મન જ સંસારમાં 20 મૃત્યુનું કારણ હોવાથી વિષરૂપ જાણવું. આવા મનરૂપ વિષને મંત્ર-યોગબલથી યુક્ત એટલે કે જિનવચનાનુસાર થતાં ધ્યાનના સામર્થ્યથી સંપન્ન એવો છદ્મસ્થ આત્મા પરમાણમાં સ્થાપે છે. તથા પોતાના અચિંત્યપ્રયત્નથી તે પરમાણમાંથી પણ મનને દૂર કરે છે. કોણ દૂર કરે છે ? – જિનરૂપ વૈદ્ય દૂર કરે છે. ધ્યા–૭રી, અવતરણિકા : આ જ અર્થની પુષ્ટિ માટે બીજું દષ્ટાન્ત કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી 25 કહે છે ? ગાથાર્થ :- ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય :- ઈંધણનો સમૂહ જેનો દૂર કરી દેવામાં આવ્યો છે એવો અગ્નિ જેમ ક્રમશઃ હાનિને=નાશ પામે છે. “વા’ શબ્દ વિકલ્પ અર્થમાં છે. અથવા ઈંધણનો ઘણો સમૂહ દૂર કર્યા બાદ જેમ અગ્નિ અલ્પ-ઈંધણવાળો થાય છે અને ત્યાર પછી તે અલ્પ-ઈંધણથી પણ દૂર થયેલો 30 અગ્નિ જેમ ઓલવાઈ જાય છે. ધ્યા.–૭૩ી. અવતરણિકા : આ દૃષ્ટાન્તના જ ઉપનયને કહે છે કે -
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy