SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્લધ્યાન માટેના આલંબનો (ધ્યા-૬૯) * ૩૬૧ भक्तिपूर्विका स्तुतिः, विनय:-अभ्युत्थानादि, दानम्-अशनादिप्रदानम्, एतत्सम्पन्न:-एतत्समन्वितः, तथा श्रुतशीलसंयमरतः, तत्र श्रुतं-सामायिकादिबिन्दुसारान्तं शीलं-व्रतादिसमाधानलक्षणं संयमस्तु प्राणातिपातादिनिवृत्तिलक्षणः, यथोक्तं-'पञ्चाश्रवादि' त्यादि, एतेषु भावतो रतः, किं ?-धर्मध्यानीति ज्ञातव्य इति गाथार्थः ॥८॥ गतं लिङ्गद्वारम्, अधुना फलद्वारावसरः, तच्च लाघवार्थं शुक्लध्यानफलाधिकारे 5 वक्ष्यतीत्युक्तं धर्मध्यानम्, इदानीं शुक्लध्यानावसर इत्यस्य चान्वर्थः प्राग्निरूपित एव, इहापि च भावनादीनि फलान्तानि तान्येव द्वादश द्वाराणि भवन्ति, तत्र भावनादेशकालासनविशेषेसु धर्मध्यानादस्याविशेष एवेत्यत एतान्यनादृत्याऽऽलम्बनान्यभिधित्सुराह अह खंतिमद्दवज्जवमुत्तीओ जिणमयप्पहाणाओ। ____ आलंबणाइँ जेहिं सुक्कज्झाणं समारुहइ ॥९॥ व्याख्या 'अथे त्यासनविशेषानन्तर्ये, 'क्षान्तिमाईवार्जवमुक्तयः' क्रोधमानमायालोभपरित्यागरूपाः, परित्यागश्च क्रोधनिवर्तनमुदयनिरोधः उदीर्णस्य वा विफलीकरणमिति, एवं ભગવાનના ૩૪ અતિશયોના નામ બોલવા તે કીર્તન અને અહો ! પ્રભુનું કેવું નિરતિચાર સમ્યગ્દર્શન. અહો ! પ્રભુની કેવી અદ્ભુત કોટીની ક્ષમા, કરુણા વિગેરે બહુમાનપૂર્વક બોલવા તે પ્રશંસા.) તેમનો વિનય એટલે કે ઊભા થવું વિગેરે વિનય કરવો, તેમને અશન વિગેરેનું દાન 15 કરવું. આ બધાથી જે સંપન્ન યુક્ત છે તે તથા સામાયિકથી માંડીને બિંદુસાર (૧૪મું પૂર્વ) સુધીના શ્રુતમાં, વ્રત વિગેરે ચિત્તની સમાધિ માટેના સાધનરૂપ શીલમાં, અને પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ સંયમમાં, અહીં કહ્યું છે – “પાંચ આશ્રવોમાંથી... વિગેરે.” આમ, આ શ્રુત-શીલ અને સંયમમાં જે ભાવથી રત છે તે ધર્મધ્યાની છે એમ જાણવું. ધ્યા-૬૮ ' અવતરણિકા : લિંગદ્વાર પૂર્ણ થયું. હવે ફલદ્વારનો અવસર છે અને તે લાઘવ માટે 20 શુક્લધ્યાનના ફલકથન સમયે કહેશે. આમ, ધર્મધ્યાન પૂર્ણ થયું. હવે શુક્લધ્યાનનો અવસર છે. આ શબ્દનો અર્થ પૂર્વે કહી દીધો જ છે. અહીં પણ (પૂર્વે ગા. ૨૮-૨૯માં કહેલા) ભાવનાથી લઈને ફલ સુધીના તે જ બાર દ્વારો છે. તેમાં ભાવના, દેશ, કાલ અને આસન આટલા લારો ધર્મધ્યાન પ્રમાણે જ હોવાથી એમને છોડીને આલંબનનામના દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ :- હવે જિનમતમાં પ્રધાન એવા ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતા એ આલંબનો છે કે જેનાવડે જીવ શુક્લધ્યાન ઉપર ચઢે છે. ટીકાર્ય : હવે એટલે કે આસનદ્વાર પછી, ક્ષમા=ક્રોધનો ત્યાગ, મૃદુતા=માનનો ત્યાગ, ઋજુતા માયાનો ત્યાગ અને મુક્તિ=લોભનો ત્યાગ. અહીં ક્રોધનો ત્યાગ એટલે ક્રોધને અટકાવવો. તે બે રીતે : (૧) ઉદયનો નિરોધ કરવો (જેમ કે આપણને પહેલેથી જ ખબર પડી જાય કે 30 25 * ‘paો વર્તન' પ્રત્યo.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy