SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) लोगो अद्धागारो अद्धाखेत्तागिई नेओ ॥१॥" तथाऽऽसनानि-आधारलक्षणानि धर्मास्तिकायादीनां लोकाकाशादीनि स्वस्वरूपाणि वा, तथा विधानानि धर्मास्तिकायादीनामेव भेदानित्यर्थः, यथा-धम्मत्थिकाए धम्मत्थिकायस्स देसे धम्मत्थिकायस्स पएसे' इत्यादि, तथा मानानि-प्रमाणानि धर्मास्तिकायादीनामेवात्मीयानि, तथोत्पादस्थितिभङ्गादिपर्याया ये च 'द्रव्याणां' धर्मास्तिकायादीनां तान् विचिन्तयेदिति, तत्रोत्पादादिपर्यायसिद्धिः 'उत्पादव्ययध्रौव्ययुक्तं सदिति (तत्त्वार्थे अ० ५ सू० २९) वचनाद्, युक्तिः पुनरत्र "घटमौलीसुवर्णार्थी, नाशोत्पत्तिस्थितिष्वयम् । शोकप्रमोदमाध्यस्थं, जनो याति सहेतुकम् ॥१॥" 10 સાધન) જેવો, મધ્યમાં ખંજરી જેવો, અને ઉપર મૃદંગ જેવો જાણવો. તથા એદ્વાનો કાળનો આકાર અદ્ધાક્ષેત્રની=મનુષ્યલોકની આકૃતિ પ્રમાણે જાણવો. ૧.” તથા આસન એટલે આધાર. ધર્માસ્તિકાય વિગેરેના આધાર લોકાકાશ વિગેરે અથવા પોત-પોતાનું સ્વરૂપ જાણવું. વિધાનોને એટલે કે ધર્માસ્તિકાય વિગેરેના જ ભેદોને (વિચારે.) જેમ કે – “ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયનો પ્રદેશ.. વિગેરે (આ પ્રમાણે 15 દેશ, પ્રદેશ વિગેરે ભેદોને વિચારે.) તથા માન એટલે પ્રમાણ, તેમાં ધર્માસ્તિકાય વિગેરેના પોત-પોતાના પ્રમાણોને વિચારે. તથા ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યોના ઉત્પાદ-સ્થિતિ-નાશ વિગેરે જે પર્યાયો છે તેને વિચારે. તેમાં ઉત્પાદ વિગેરે પર્યાયોની સિદ્ધિ “ઉત્પાદ્ર-વ્યય-ધ્રૌવ્યયુ$ સ” એટલે કે “જે વસ્તુ વિદ્યમાન છે તે ઉત્પાદ-નાશ અને ધ્રુવતાનામના ત્રણ ધર્મોથી યુક્ત છે” આવા પ્રકારના વચનથી થાય છે. 20 અહીં યુક્તિ આ પ્રમાણે જાણવી – “કળશનો અર્થી, મુગટનો અર્થી અને સુવર્ણનો અર્થ એવો માણસ કળશના નાશમાં, મુગટની ઉત્પત્તિમાં અને સુવર્ણની સ્થિતિમાં (ક્રમશઃ) શોક, હર્ષ અને મધ્યસ્થભાવને જે અનુભવે છે, તે સહેતુક છે. ૧.” (ભાવાર્થ આ પ્રમાણે – રાજાના બે છોકરાને રમવા માટે સોનાનો એક નાનો કળશ હતો. એમાં એકવાર એક છોકરો ક્યાંક બહાર ગયો અને બીજા છોકરાએ કહ્યું – “મારે રમવા 25 માટે મુગટ જોઈએ છે.” ત્યારે રાજાએ સોની પાસે તે જ કળશને ગાળીને મુગટ કરાવી મંગાવ્યો. અહીં સોનું પોતે કળશ તરીકે નાશ પામ્યું છે, મુગટ તરીકે ઉત્પન્ન થયું છે અને સોના તરીકે પોતે કાયમ છે જ. આમ, એક એવા સોનામાં જ ઉત્પાદાદિ ત્રણે પર્યાયો જુદી જુદી અપેક્ષાએ રહેલા છે. તે કેવી રીતે જણાય ? તે માટે કહે છે – જ્યારે બહાર ગયેલ છોકરો પાછો આવ્યો ત્યારે કળશનો નાશ જોઈને તે શોક કરે છે. બીજા છોકરાને મુગટ મળ્યો હોવાથી હર્ષ આનંદ 30 ५६. लोकोऽद्धाकारोऽद्धाक्षेत्राकृतिज्ञेयः ॥१॥ ५७. धर्मास्तिकायो धर्मास्तिकायस्य देशः धर्मास्तिकायस्य પ્રવેશ:
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy