________________
10
ધમસ્તિકાયાદિદ્રવ્યોના લક્ષણાદિનું ચિંતન (ધ્યા.–૫૨) * ૩૪૩ उप्पायट्ठिभंगाइ पज्जवा जे य दव्वाणं ॥५२॥ व्याख्या-जिनाः-प्राग्निरूपितशब्दार्थास्तीर्थकरास्तैर्देशितानि-कथितानि जिनदेशितानि, कान्यत आह-लक्षणसंस्थानासनविधानमानानि, किं ?-विचिन्तयेदिति पर्यन्ते वक्ष्यति षष्ठ्यां गाथायामिति, तत्र लक्षणादीनि विचिन्तयेत्, अत्रापि गाथान्ते द्रव्याणामित्युक्तं तत्प्रतिपदमायोजनीयमिति, तत्र लक्षणं धर्मास्तिकायादिद्रव्याणां गत्यादि, तथा संस्थानं मुख्यवृत्त्या 5 पुद्गलरचनाकारलक्षणं परिमण्डलाद्यजीवानां, यथोक्तम्-परिमंडले य वट्टे तंसे चउरंस आयते चेव' जीवशरीराणां च समचतुरस्रादि, यथोक्तम्
“समचउरंसे नग्गोहमंडले साइ वामणे खुज्जे ।
_ हुंडेवि य संठाणे जीवाणं छ मुणेयव्वा ॥१॥" तथा धर्माधर्मयोरपि लोकक्षेत्रापेक्षया भावनीयमिति, उक्तं च
“हैट्ठा मज्झे उवरि छव्वीझल्लरिमुइंगसंठाणे । અને દ્રવ્યોના જે ઉત્પાદ, સ્થિતિ, નાશ વિગેરે પર્યાયો છે. તેને વિચારે. એ પ્રમાણે ગા. પ૭માં આપેલ ક્રિયાપદ જોડવું.)
ટીકાર્થ : પૂર્વે જણાવેલ છે શબ્દાર્થ જેનો એવા જિનો એટલે કે તીર્થકરો. તેઓ વડે જે કહેવાયેલા છે તે જિનદેશિત કહેવાય છે, કોણ છે તે ? તે કહે છે – લક્ષણ, સંસ્થાન, આધાર, 15 ભેદ, પ્રમાણો, આ બધાનું શું કરવાનું ? જિનદેશિત એવા આ લક્ષણાદિને વિચારે ધ્યાન ધરે એ પ્રમાણે છઠ્ઠી ગાથામાં (ગંગા. ૫૭માં) ક્રિયાપદ જણાવશે. અહીં લક્ષણો વિગેરેને વિચારે એમાં પણ ગાથાના અંતમાં જે “ટ્રવ્યાપાં' પદ છે તે લક્ષણ વિગેરે દરેક પદો સાથે જોડવું. (એટલે કે દ્રવ્યોના લક્ષણ, દ્રવ્યોના આકારો... વિગેરેને વિચારે.)
તેમાં ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યોના ગતિ વિગેરે લક્ષણ તરીકે જાણવા. (અર્થાત્ ધર્માસ્તિકાયનું 20. લક્ષણ ગતિસહાયકતા છે, અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિસહાયુફતા છે, વિગેરે) તથા સંસ્થાન= આકૃતિ એ મુખ્યપણે પુલોની રચનાના આકારસ્વરૂપ છે. (જે મૂર્તદ્રવ્યોમાં જ સંભવી શકે છે. ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાયનું સંસ્થાન જે લોક જેવું કહેવાય છે તે ઉપચારથી. મુખ્ય રીતે તો તેઓનો અમૂર્ત હોવાથી તેવો આકાર સંભવી શકતો નથી. તેથી ધર્માસ્તિકાય વિગેરે સિવાય પુદ્ગલાસ્તિકાયરૂપ) અજીવોનો પરિમંડળ વિગેરે આકાર જાણવો. કહ્યું છે – “પરિમંડળ, ગોળ, 25 ત્રિકોણ, ચોરસ અને લાંબો આકાર.” અને જીવશરીરના સમચતુરગ્ન વિગેરે આકારો જાણવા. કહ્યું છે – “સમચતુરગ્ન, ન્યગ્રોધમંડળ, સાદિ, વામન, કુન્જ અને હૂંડક એ પ્રમાણે જીવોના છે આકાર છે.” - તથા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પણ આકારો લોક=ચૌદરાજલોકરૂપ ક્ષેત્રની અપેક્ષાએ વિચારવા. કહ્યું છે – “લોકાકાશનો આકાર નીચેથી પુષ્પગંગેરી (પુષ્પો ભરવાનું 30 ५३. परिमण्डलं वृत्तं त्र्यस्त्रं चतुरस्रमायतमेव । ५४. समचतुरस्रं न्यग्रोधमण्डलं सादि वामनं कुब्जं । हुण्डमपि च संस्थानानि जीवानां षड् ज्ञातव्यानि ॥१॥५५. अधस्तान्मध्ये उपरि वेत्रासनझल्लरीमृदङ्गसंस्थानः ।