________________
૩૪૦ % આવશ્યકનિર્યુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) उक्तः खलु द्वितीयो ध्यातव्यभेदः, अधुना तृतीय उच्यते, तत्र
पयइठिइपएसाणुभावभिन्नं सुहासुहविहत्तं । .
जोगाणुभावजणियं कम्मविवागं विचिंतेज्जा ॥५१॥ व्याख्या-'प्रकृतिस्थितिप्रदेशानुभावभिन्नं शुभाशुभविभक्त 'मिति अत्र प्रकृतिशब्देनाष्टौ 5 कर्मप्रकृतयोऽभिधीयन्ते ज्ञानावरणीयादिभेदा इति, प्रकृतिरंशो भेद इति पर्यायाः, स्थिति:
तासामेवावस्थानं जघन्यादिभेदभिन्नं, प्रदेशशब्देन जीवप्रदेशकर्मपुद्गलसम्बन्धोऽभिधीयते, अनुभावशब्देन तु विपाकः, एते च प्रकृत्यादयः शुभाशुभभेदभिन्ना भवन्ति, ततश्चैतदुक्तं भवति–प्रकृत्यादिभेदभिन्नं शुभाशुभविभक्तं 'योगानुभावजनितं' मनोयोगादिगुणप्रभवं कर्मविपाकं विचिन्तयेदिति गाथार्थः ॥५१॥
भावार्थः पुनर्वृद्धविवरणादवसेयः, तच्चेदं-इह पयइभिन्नं सुहासुहविहत्तं कम्मविवागं विचिंतेज्जा, तत्थ पयईउत्ति कम्मणो भेया अंसा णाणावरणिज्जाइणो अट्ठ, तेहिं भिन्नं, विहत्तं सुहं पुण्णं सायाइयं असुहं पावं तेहिं विहत्तं-विभिन्नविपाकं जहा कम्मपकडीए तहा विसेसेण
અવતરણિકા : ધ્યાનના વિષયનો બીજો ભેદ કહ્યો. હવે વિપાકવિયનામનો ત્રીજો ભેદ કહેવાય છે. તેમાં 5 15. ગાથાર્થ - પ્રકૃતિ-સ્થિતિ પ્રદેશ અને રસ એમ ચાર ભેદવાળા, શુભ અને અશુભ વિભાગવાળા, મનોયોગાદિ અને ગુણથી ઉત્પન્ન થયેલા એવા કર્મના ઉદયને વિચારે.
ટીકાર્થ : અહીં પ્રકૃતિશબ્દથી જ્ઞાનાવરણીય વિગેરે ભેદોવાળી આઠ કર્મપ્રકૃતિઓ ગ્રહણ કરવી. પ્રકૃતિ-અંશ-ભેદ આ બધા સમાનાર્થી શબ્દો છે. સ્થિતિ એટલે તે કર્મપ્રકૃતિનું જ
આત્મામાં અવસ્થાન. આ સ્થિતિ જઘન્ય વિગેરે પ્રકારની છે. પ્રદેશશબ્દથી જીવપ્રદેશો સાથે 20 કર્મયુગલોનો સંબંધ ગ્રહણ કરવો. અનુભાવશબ્દથી વિપાક=રસ ગ્રહણ કરવો. આ પ્રકૃતિ
વિગેરે ચારે શુભ અને અશુભ એમ બે પ્રકારે હોય છે. તેથી ભાવાર્થ આ પ્રમાણે જાણવો કે - પ્રકૃતિ વિગેરે ભેદોવાળા, શુભાશુભવિભાગવાળા (=શુભાશુભાત્મક) મનોયોગાદિથી અને જીવગુણોથી (=મિથ્યાત્વ વિગેરેથી) ઉત્પન્ન થયેલા કર્મોદયને વિચારે. ધ્યા.–૫૧
આ ગાથાનો ભાવાર્થ વૃદ્ધોના=પૂર્વજોના વિવરણાનુસારે જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે 25 છે – “અહીં પ્રકૃતિના ભેદવાળા, શુભાશુભાત્મક કર્મના ઉદયને વિચારે એનો ભાવાર્થ આ
પ્રમાણે કે – પ્રકૃતિ એટલે કર્મના જ્ઞાનાવરણીય વિગેરે આઠ ભેદો=અંશો. તે કર્મભેદોવડે ભેદાયેલ (એવા કર્મોદયને વિચારે.) તથા “શુભાશુભવિભક્ત અહીં શુભ એટલે પુણ્યાત્મક શાતા વેદનીય વિગેરે. અને અશુભ એટલે પાપાત્મક કર્મ. તેઓ વડે જુદા જુદા ( શુભ અને અશુભાત્મક)
४९. इह प्रकृतिभिन्नं शुभाशुभविभक्तं कर्मविपाकं विचिन्तयेत्, तत्र प्रकृतय इति कर्मणो भेदा अंशा 30 ज्ञानावरणादयोऽष्ट, तैर्भिन्नं विभक्तं शुभं पुण्यं सातादिकं अशुभं पापं तैर्विभक्तं, विभिन्नविपाकं यथा
कर्मप्रकृतौ तथा विशेषेण