________________
४४
15
33८ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫)
"द्वेषः सम्पद्यमानोऽपि, तापयत्येव देहिनम् । कोटरस्थो ज्वलन्नाशु, दावानल इव द्रुमम् ॥२॥ तथा दृष्ट्यादिभेदभिन्नस्य, रागस्यामुष्मिकं फलम् ।
दीर्घः संसार एवोक्तः, सर्वज्ञैः सर्वदर्शिभिः ॥३॥" इत्यादि, तथा "दोसानलसंतत्तो, इह लोए चेव दुक्खिओ जीवो ।
परलोगंमि य पावो पावइ निरयानलं तत्तो ॥१॥" इत्यादि, तथा कषायाः-क्रोधादयः, तदपायाः पुनः
"कोहो पीतिं पणासेइ, माणो विणयणासणो ।
माया मित्ताणि णासेइ, लोभो सव्वविणासणो ॥१॥ कोहो य माणो य अणिग्गहीया, माया य लोहो य पवड्डमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणब्भवस्स ॥१॥" तथाऽऽश्रवाः-कर्मबन्धहेतवो मिथ्यात्वादयः, तदपायः पुनः
"मिच्छत्तमोहियमई जीवो इहलोग एव दुक्खाई ।
निरओवमाइं पावो पावइ पसमाइगुणहीणो ॥१॥" तथा તથા – “ઉત્પન્ન થયેલો પણ દ્વેષ જીવને તપાવે છે. જેમ વૃક્ષની બખોલમાં રહેલો દાવાનલ શીધ્ર વૃક્ષને બાળે છે. રા” (આ પ્રમાણે આલોકનાં અપાયો કહ્યા. હવે પરલોકના અપાયો કહે છે) તથા – “દૃષ્ટિરાગ, સ્નેહરાગ અને કામરાગ એમ ત્રણ પ્રકારના રાગનું पारलौ४ि इस सर्व-सर्वशासीमेवी संसार ०४ त्यो छे. ॥3॥" विगेरे.. तथा – “द्वेष३५
અગ્નિથી સારી રીતે તપેલો જીવ આ લોકમાં તો દુઃખી થાય છે તેમજ સંતપ્ત એવો તે પાપી 20 °१ ५२सोभा न२४३५ भनिने पामे छे. ॥१॥" विगेरे (पारलौटि इस qu.) .
તથા કષાયો એટલે ક્રોધાદિ. તેના નુકસાનો આ પ્રમાણે – ક્રોધ પરસ્પરની પ્રીતિનો નાશ કરે છે, અહંકાર વિનયનો, માયા મિત્રોનો, અને લોભ પ્રીતિ વિગેરે સર્વનો નાશ કરે છે. ॥१॥" तथा - "श विनाना (मने भाटे ४) १५ता मेवा ओघ, मान, माया अने सोम३५
આ ચાર સંપૂર્ણ અથવા ક્લિષ્ટ કષાયો પુનર્જન્મના મૂળિયાઓને સિંચે છે. ” 25 તથા આશ્રવો એટલે કર્મબંધના કારણભૂત એવા મિથ્યાત્વ વિગેરે. તેના નુકસાનો આ
પ્રમાણે – મિથ્યાત્વથી મૂઢમતિવાળો (અને માટે જ) પ્રશમ વિગેરે ગુણો વિનાનો પાપી જીવ આ ४४. द्वेषानलसंतप्त इहलोक एव दुःखितो जीवः । परलोके च पापः प्राप्नोति निरयानलं ततः ॥१॥ ४५. क्रोधः प्रीति प्रणाशयति, मानो विनयनाशनः । माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः ॥१॥
क्रोधश्च मानश्चानिगृहीतौ माया च लोभश्च प्रवर्धमानौ । चत्वार एते कृत्स्नाः कषायाः सिञ्चन्ति मूलानि 30 पुनर्भवस्य ॥१॥ ४६. मिथ्यात्वमोहितमतिर्जीव इहलोक एव दुःखानि । निरयोपमाणि पापः प्राप्नोति
प्रशमादिगुणहीनः ॥१॥