________________
૩૨૪ * આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) भवतीत्यर्थः, 'ध्यायेत् तदवस्थ' इति सैवावस्था यस्य स तदवस्थः, तामेव विशेषतः प्राह'स्थितः' कायोत्सर्गेणेषन्नतादिना, 'निषण्णः' उपविष्टो वीरासनादिना, 'निर्विण्णः' सन्निविष्टो दण्डायतादिना 'वा' विभाषायामिति गाथार्थः ॥३९॥ . आह-किं पुनरयं देशकालासनानामनियम इति ?, अत्रोच्यते
सव्वासु वट्टमाणा मुणओ जं देसकालचेट्ठासु ।
वरकेवलाइलाभं पत्ता बहुसो समियपावा ॥४०॥ વ્યાપદ્ય-સર્વસુ' રૂત્યશેષાસુ, રેશાન વેષ્ટા, રૂતિ યો:, વેષ્ટા–રેવસ્થા, વિં – વર્તમાના.' અવસ્થિતા, તે ?– પુનઃ' નિરૂપિતશાથ: “' ચર્માિરVII, લિં?–
वरः-प्रधानश्चासौ केवलादिलाभश्च २ तं प्राप्ता इति, आदिशब्दान्मनःपर्यायज्ञानादिपरिग्रहः, किं 10 સવ પ્રાત: ? ૧, વત્સવ “વદુ:' મનેશ:, લિવિશિષ્ટ:?— શાન્તપાપ:' તત્ર પતતિ नरकादिष्विति पापं शान्तम्-उपशमं नीतं पापं यैस्ते तथाविधा इति गाथार्थः ॥४०॥
तो देसकालचेट्टानियमो झाणस्स नत्थि समयंमि ।
जोगाण समाहाणं जह होइ तहा पयइयव्वं ॥४१॥ .. સમય સુધી રહેવા ટેવાયેલું હોય અને એ અવસ્થામાં રહ્યા બાદ ધ્યાનને શરીર તરફથી કોઈ 15 વિઘ્ન આવતું ન હોય તે અવસ્થામાં મુનિ ધ્યાન ધરે.) તે જ.અવસ્થા છે જેની તે તદવસ્થ મુનિ.
તે અવસ્થાન જ વિશેષથી કહે છે (અર્થાત્ તે અવસ્થા કેવા પ્રકારની હોય ? તે કહે છે) – કાયાના ત્યાગવડે કંઈક નમેલો ઊભો રહે (અર્થાત્ કાયોત્સર્ગમુદ્રામાં કંઈક નમેલો ઊભો રહીને ધ્યાન ધરે.) અથવા વીરાસન વિગેરે મુદ્રામાં બેઠેલો ધ્યાન ધરે અથવા લાંબો સૂતેલો ધ્યાન ધરે. “વા શબ્દ વિકલ્પ-અર્થમાં જાણવો. ધ્યા.-૩૯થી
અવતરણિકા :- શંકા : દેશ, કાલ, આસનોનો અનિયમ શા માટે ? તે કહે છે ?
ગાથાર્થ :- કારણ કે, સર્વ દેશ, કાલ અને આસનોમાં વર્તતા શાન્તપાપવાળા મુનિઓ ઉત્કૃષ્ટ અને કેવલાદિના લાભને અનેકવાર પામ્યા છે. (તે કારણથી દેશ, કાલાદિનો અનિયમ છે.)
ટીકાર્થ : સર્વ દેશ, સર્વકાલ અને બધા જ પ્રકારની દેહાવસ્થામાં, અહીં ચેષ્ટા એટલે દેહાવસ્થા જાણવી. આ બધામાં શું ? – સર્વ દેશ, કાલ, દેહાવસ્થામાં વર્તતા, કોણ ? – પૂર્વે 25 શબ્દાર્થ જેનો કરી ગયા છે તે મુનિઓ, જે કારણથી શું? – (જે કારણથી સર્વ દેશ, સર્વ કાલ
અને સર્વ ચેષ્ટામાં વર્તતા મુનિઓ) ઉત્કૃષ્ટ એવા કેવલાદિના લાભને પામ્યા છે. આદિશબ્દથી મન:પર્યાયજ્ઞાનાદિ લેવા. શું એક જ વાર પામ્યા છે ? – તો ના, કેવલજ્ઞાનને છોડીને અનેકવાર મન:પર્યાયજ્ઞાનાદિનો લાભ પામ્યા છે. આ મુનિઓ કેવા છે ? – શાન્તપાપવાળા છે.
તેમાં નરકાદિમાં જે પાડે છે તે પાપ. આવું પાપ શાંત કરાયું છે જેમનાવડે એવા તે મુનિઓ 30 છે. (અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) ધ્યા.-૪૦ના
ગાથાર્થ :- (જે કારણથી મુનિઓ સર્વ દેશકાલાદિમાં ઉત્કૃષ્ટલાભને પામ્યા છે) તે કારણથી આગમમાં ધ્યાન માટે દેશ, કાલ, ચેષ્ટાનો કોઈ નિયમ નથી. જે રીતે મનાદિયોગોનું સ્વાસ્થ
20.