SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાનના દ્વારો (ધ્યા. ૩૦) * ૩૧૩ વ્યાવ્યા–‘ધ્યાનય’ પ્રાપ્નિપિતશબ્દાર્થસ્ય, જિ ?−‘ભાવના' જ્ઞાનાધ્રા:, જ્ઞાત્વતિ યોગ, નિ ચ—‘લેશ' તડુચિત, ાન તથા આમનવિશેષ તઽખ્રિમિતિ, ‘આલમ્બન’ વાચનાવિ, ‘મં’ મનોનિોધાવિ, તથા ‘ધ્યાતવ્યં' ધ્યેયમાજ્ઞાતિ, તથા યે ત્ર ‘ધ્યાતાર:' અપ્રમાવાવિદ્યુત્ત્તા:, તત: ‘અનુપ્રેક્ષા’ધ્યાનોપરમાતમાવિયોનિત્યવાઘાતોષનારૂપા:, તથા ‘ભેશ્યા:' શુદ્ધા વ, તથા ‘તિજ્ઞ” શ્રદ્ધાનાવિ, તથા ‘ત' સુરતોળાવિ, ચશબ્દ: સ્વતાને મેવપ્રવર્ણનવર:, તવું જ્ઞાત્વા, નિં?–‘ધર્મમ્' કૃતિ ધર્મધ્યાનું ધ્યાયનિિિત, ‘તતયોગ:' ધર્મધ્યાનતા ગ્યાસ:, ‘તત:' पश्चात् 'शुक्लं' शुक्लध्यानमिति गाथाद्वयसमासार्थः, व्यासार्थं तु प्रतिद्वारं ग्रन्थकारः स्वयमेव વતિ ર૮-૨૫ तत्राऽऽद्यद्वारावयवार्थप्रतिपादनायाह पुव्वकयब्भासो भावणाहि झाणस्स जोग्गयमुवेइ । ताओ 'य नाणदंसणचरित्तवेरग्गजणियताओ ॥३०॥ व्याख्या-‍ - - पूर्वं - ध्यानात् प्रथमं कृतः - निर्वर्तितोऽभ्यासः - आसेवनालक्षणो येन स तथाविधः, માટે કરાયેલ અભ્યાસવાળો મુનિ ધર્મધ્યાનનું ધ્યાન ધરે અને ત્યાર પછી શુક્લધ્યાન ધરે. ટીકાર્થ : પૂર્વે જંણાવેલ શબ્દાર્થવાળા એવા ધ્યાનની શું ? આવા ધ્યાનની જ્ઞાનાદિભાવનાઓને ‘જાણીને' એ પ્રમાણે (‘જાણીને' શબ્દ દેશ-કાલાદિ બધા સાથે જોડીને) અન્વય કરવો. વળી, ધ્યાનને ઉચિત એવા દેશને, કાલને તથા ધ્યાનને ઉચિત એવા આસનવિશેષને (જાણીને), વાચનાદિઆલંબનોને, મનનો નિરોધ વિગેરે ક્રમને, તથા આજ્ઞા વિગેરે ધ્યેયને અને અપ્રમાદ વિગેરેથી યુક્ત એવા ધ્યાતાઓને (જાણીને), ત્યાર પછી ધ્યાનના વિરામ સમયે થનારી અનિત્યત્વ વિગેરેની વિચારણારૂપ અનુપ્રેક્ષાને, (જાણીને) તથા શુદ્ધ લેશ્યાઓને, શ્રદ્ધા વિગેરે લિંગોને અને દેવલોક વિગેરે ફલોને જાણીને, - 5 અવતરણિકા : તેમાં પ્રથમદ્વારના અર્થનું વિસ્તારથી પ્રતિપાદન કરવા માટે કહે છે -- ગાથાર્થ :- ભાવનાઓવડે પૂર્વે કરાયેલ અભ્યાસવાળો જીવ ધ્યાનની યોગ્યતાને પામે છે અને તે ભાવનાઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્યથી ઉત્પન્ન થનારી છે. ટીકાર્થ : ધ્યાન કરતા પહેલાં કરાયેલો છે (ભાવનાઓનો) અભ્યાસ=આસેવન જેનાવડે તે 10 15 .અહીં નાળ શબ્દ પૂર્વે રહેલ ‘7' શબ્દ ભાવના વિગેરેના અનેક પેટાભેદોને જણાવનાર છે. (અર્થાત્ જ્ઞાનાદિભાવનાઓ અનેક પ્રકારની, ધ્યાનને ઉચિત દેશ અનેક પ્રકારનું, કાલ અનેક પ્રકારનો એ જ રીતે આસનાદિ દરેકના પેટાભેદો જણાવનાર ‘' શબ્દ છે.) આ બધાને જાણીને શું ? ધર્મધ્યાનનું મુનિ ધ્યાન ધરે. (કેવો મુનિ ? –) ધર્મધ્યાન માટે કરાયેલો છે વારંવારનો અભ્યાસ જેનાવડે તેવો મુનિ. ત્યાર પછી શુક્લધ્યાનનું ધ્યાન ધરે. આ પ્રમાણે બંને 25 ગાથાઓનો સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારથી અર્થ દરેકારમાં ગ્રંથકારશ્રી જાતે જ કહેશે. રાધ્યા.-૨૮-૨૯લી 20 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy