________________
રૌદ્રધ્યાનનો બીજો ભેદ (ધ્યા.—૨૦) * ૩૦૫ નિપડાિિમ:, વદનં પ્રતીતમુર્ભુજાવિમિ:, અદન—નાજીને શ્વરૃપાતરાવિમિ:, મારાં—પ્રાળवियोजनमसिशक्तिकुन्तादिभिः, आदिशब्दादागाढपरितापनपाटनादिपरिग्रहः, एतेषु प्रणिधानम् - अकुर्वतोऽपि करणं प्रति दृढाध्यवसानमित्यर्थः, प्रकरणाद् रौद्रध्यानमिति गम्यते, किंविशिष्टं प्रणिधानम् ?–‘अतिक्रोधग्रहग्रस्तम्' अतीवोत्कटो यः क्रोधः - रोषः स एवापायहेतुत्वाद्ग्रह इव ग्रहस्तेन ग्रस्तम्-अभिभूतं, क्रोधग्रहणाच्च मानादयोऽपि गृह्यन्ते, किंविशिष्टस्य सत इदमित्यत 5 आह-'निर्घृणमनसः' निर्घृणं-निर्गतदयं मनः- चित्तमन्तःकरणं यस्य स निर्घृणमनास्तस्य, तदेव विशेष्यते -'अधमविपाक 'मिति अधम: - जघन्यो नरकादिप्राप्तिलक्षणो विपाकः - परिणामो यस्य तत्तथाविधमिति गाथार्थः ॥ १९ ॥
उक्त प्रथमो भेदः, साप्रतं द्वितीयमभिधातुकाम आह
पिसुणासब्भासब्भूयभूयघायाइवयणपणिहाणं । मायाविणोऽइसंधणपरस्स
पच्छन्नपावस्स રા
નાસિકા વિગેરેને વીંધવું. બંધન એટલે દોરી, સાંકળ વિગેરેવડે બાંધવું. દહન એટલે બળતા અંગારાદિવડે બાળવું. અંકન એટલે કૂતરા, શિયાળાદિના પગોથી નહોરિયા ભરાવવા (અથવા હાથમાં તેવા પંજા=નહોર પહેરીને શરીર પર ચિહ્ન કરવા.) મારણ એટલે તલવાર, શક્તિ (શસ્ત્રવિશેષ), ભાલો વિગેરેવડે સામેવાળાનો પ્રાણોથી વિયોગ કરવો.
10
15
આદિશબ્દથી ગાઢ એવી પરિતાપના, ચીરવું વિગેરે સમજવા. આ વધુ વિગેરેને વિશે જે પ્રણિધાન એટલે કે આ વધ વિગેરે નહીં કરતા એવા પણ તે જીવનો વાદિ કરવાનો દૃઢઅધ્યવસાય તે રૌદ્રધ્યાન છે. આવો અધ્યવસાય એ રૌદ્રધ્યાન છે એવું પ્રકરણથી= રૌદ્રધ્યાનનું જ પ્રકરણ ચાલતું હોવાથી જાણવું. આ પ્રણિધાન કેવા પ્રકારનું છે ? તે કહે છે – અતિક્રોધરૂપ ગ્રહથી ગ્રસ્ત એવું આ પ્રણિધાન જાણવું. અત્યંત ઉત્કટ એવો જે ક્રોધ એટલે કે રોષ તે અતિક્રોધ 20 અને તે અતિક્રોધ જ નુકસાનનું કારણ હોવાથી ગ્રહસમાન જાણવો. તેથી ક્રોધરૂપ ગ્રહ—તેનાવડે યુક્ત એવું આ પ્રણિધાન જાણવું. અહીં ક્રોધના ગ્રહણથી માન વિગેરે પણ ગ્રહણ કરી લેવા. (અર્થાત્ ક્રોધાદિથી ગ્રસ્ત એવું આ પ્રણિધાન જાણવું.)
25
કેવા પ્રકારના જીવને આ રૌદ્રધ્યાન થાય છે ? તે કહે છે નિર્દયમનવાળાને આ રૌદ્રધ્યાન થાય છે. દયા વિનાનું અંતઃકરણ છે જેનું તે નિર્દયમનવાળો જીવ. આ રૌદ્રધ્યાન જ વિશેષિત કરાય છે કે આ ધ્યાન અધમફલવાળું જાણવું. અધમ એટલે કે જઘન્ય, એવો નરકાદિની પ્રાપ્તિરૂપ પરિણામ=ફલ છે જે ધ્યાનનો તે અધમવિપાકવાળું આ ધ્યાન છે. ધ્યા.−૧૯ |
અવતરણિકા : પ્રથમ ભેદ કહ્યો. હવે બીજા ભેદને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે
-
<>
ગાથાર્થ :- માયાવી, બીજાને ઠગવામાં પ્રવૃત્ત અને ખોટા પ્રયોગોને કરનારનું પિશુન, 30 અસભ્ય, અસદ્ભુત, જીવોને ઉપઘાત કરનાર વિગેરે વચનોમાં જે દૃઢ અધ્યવસાય તે (બીજા પ્રકારનું) રૌદ્રધ્યાન છે.