SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-) તહય સોટ્ટ વેલ્થી કિનાન્નિા રેસી પણ મળવું છા” સસઃ તથા રાશિથી तया, इयमपि नरेन्द्रनिर्गमादिभेदेन चतुर्विधैव, यथोक्तम्-"रायकह चउह निग्गम अगमण बले य कोसकोट्ठारे । निज्जाइ अज्ज राया एरिस इड्डीविभूईए ॥१॥ चामीयरसूरतणू हत्थीखंधमि सोहए एवं । एमेव य अडयाइं इंदो अलयाउरी चेव ॥२॥ एवडय आसहत्थी રહૃપયબત્તવાહ#િહેતા | પ્રવ૬ #ોડી ઢોસા કોકાપIRT વફા રૂા.” ____ पडिक्कमामि चउहिं झाणेहिं-अट्टेणं झाणेणं ४, प्रतिक्रामामि चतुर्भिानैः करणभूतैरश्रद्धेयादिना प्रकारेण योऽतिचारः कृतः, तद्यथा-आर्तध्यानेन ४, तत्र ध्यातिर्ध्यानमिति भावसाधनः, तत्पुनः कालतोऽन्तर्मुहूर्तमात्रं, भेदतस्तु चतुष्प्रकारमादिभेदेन, ध्येयप्रकारास्त्वमनोज्ञ विषयसंप्रयोगादयः, तत्र शोकाक्रन्दनविलपनादिलक्षणमार्तं तेन, उत्सन्नवधादिलक्षणं रौद्रं तेन, 10 હોય તો ક્યાંક કૃત્રિમ હોય વિગેરે કથા વેષકથા જાણવી. આ પ્રમાણે દશકથા કહી. //ર રાજા સંબંધી જે કથા તે રાજકથા. તેના કારણે જ અતિચાર...) આ કથા પણ રાજાનો નિર્ગમ વિગેરે ભેદથી ચાર પ્રકારે છે. જેમ કે કહ્યું છે – રાજકથા ચાર પ્રકારની છે – નિર્ગમકથા, પ્રવેશકથા, બલ-વાહનકથા અને કોશ-કોઠાગારકથા. તેમાં આજે રાજા આવા પ્રકારની ઋદ્ધિ-વિભૂતિ સાથે નીકળ્યો છે એવું બોલવું તે નિર્ગમકથા. ૧I સુવર્ણ અને સૂર્ય જેવી 15 કાંતિવાળું શરીર છે જેનું તેવો રાજા હસ્તિસ્કંધ ઉપર શોભે છે. જાણે કે ઇન્દ્ર અલ્કાપુરીમાં પ્રવેશ કરતો હોય તેમ આ રાજા નગરીમાં પ્રવેશ કરે છે. આ પ્રવેશકથા જાણવી. કેરા આટલા ઘોડા, આટલા હાથી, આટલા રથો અને આટલા સૈનિકો આ રાજા પાસે છે. આ પ્રમાણેની કથા તે બલ-વાહનકથા જાણવી. તથા આટલા કરોડ કોશ=ધનનો ભંડાર છે અથવા આટલો કોઠાગાર=ધાન્યાદિનો ભંડાર છે આ પ્રમાણેની જે કથા તે કોશ-કોઠાગારકથા. I all “ડૉમિમિ વહિં ક્ષાર્દિ કરણભૂત એવા ચાર ધ્યાનોને આશ્રયીને અશ્રદ્ધા વિગેરે કરવાદ્વારા જે અતિચાર સેવાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું. તે ચાર ધ્યાનો આ પ્રમાણે – આર્તધ્યાનાદિ ચાર. તેમાં ધ્યાતિઃ અને ધ્યાને આ બંને શબ્દોને ભાવ-અર્થમાં તે-તે પ્રત્યય લાગ્યા છે. (જેનો અર્થ ચિત્તની એકાગ્રતા.) આ ધ્યાન કાલથી અંતર્મુહૂર્તમાત્ર જાણવું. ભેદથી આર્તધ્યાન વિગેરે ભેદોથી ચાર પ્રકારનું છે. ધ્યાન કરવા યોગ્ય એવા ધ્યેયના પ્રકારો=ભેદો તરીકે અમનોજ્ઞ વિષયનો સંપ્રયોગ વિગેરે જાણવા. (અર્થાતુ અમનોજ્ઞવિષયની પ્રાપ્તિ વિગેરે ધ્યેયના ભેદો જાણવા.) તેમાં શોક, ઊંચા સ્વરે રડવું, વિલાપ કરવો વિગેરે આર્તધ્યાન જાણવું. તેના કારણે જે અતિચાર...), સતત વધાદિ ૨૭. તથા મવતિ વિબુર્વી મેડિશનાનિરિ (મીત્રનાદ્રિ) રેશાર્થષા મળતૈd Iછા ૨૮. રનથી चतुर्धा निर्गमोऽतिगमो बलं च कोशकोष्ठागारे । निर्यात्यद्य राजा इदृश्या ऋद्धिविभूत्या ॥१॥ 30. चामीकरसूरतनुर्हस्तिस्कन्धे शोभते एवम् । एवमेव चातियाति इन्द्रोऽलकापुयामिव ॥२॥ एतावन्तोऽश्वा हस्तिनो रथाः पदातं बलवाहनानि कथैषा । इयन्त्यः कोट्यः कोशाः कोष्ठागाराणि वेयन्ति ॥३॥ 20 25
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy