________________
८८
અરિહંતો લોકમાં ઉત્તમ છે * २४७ साय मणुयाउ दोण्णी णामस्सिगतीसिमा पसत्था य । मणुगइ पणिदिजाई ओरालियतेयकम्मं ||४|| ओलिवंगा समचउरंसं तहेव संठाणं । वइरोसभसंघयणं वण्णरसगंधफासा य ॥५॥ अगुरुलहुं उघायं परघाऊसासविहगइ पसत्था । तसबायरपज्जत्तग पत्तेयथिराथिराई ||६|| सुभमुज्जोयं सुभगं सुसरं आदेज्ज तह य जसकित्ती । तत्तो णिम्मिणतित्थगर णामइगतीसमेयाई ॥७॥ तत्तो उच्चागोयं चोत्तीसेहिं सह उदयभावेहिं । ते उत्तमा पहाणा अतुल्ला भवंतीह ॥८॥ उवसमिए पुण भावो अरहंताणं ण विज्जई सो हु । खाइगभावस् पुणो आवरणाणं दुवेहंपि ॥ ९ ॥ तह मोहअंतराई णिस्सेसखयं पडुच्च एएसं । भावखए लोगस्स उ भवंति ते उत्तमा णियमा ॥१०॥ हवइ पुण सन्निवाए उदयभावे हु जे भणियपुव्वं ।
5
કહેવાય છે તે તમે સાંભળો. (૪) શાતા અને મનુષ્યાયુ આ બે અને નામની પ્રશસ્ત એકત્રીસ दुर्मप्रतिजोखा प्रमाणे मनुष्यगति, पंथेन्द्रियभति, सौधारिए, तैभ्स ने अर्मशशरीर, 10 (५) औौधारिअंगोपांग, समयतुरसंसंस्थान, व ऋषमनारायसंघया ने वर्ग-रस-गंध-स्पर्श, (६) अगुरुलघु, उपघात, पराधात, उच्छ्वास, शुभ विहायोगति, त्रस, बाहर, पर्याप्त, प्रत्येक, स्थिर अने अस्थिर, (७) शुभ, उद्योत, सुभग, सुस्वर, आहेय तथा यशडीर्ति, त्यार पछी નિર્માણ અને તીર્થંકરત્વ આ પ્રમાણે નામકર્મની આ એકત્રીસ પ્રકૃતિઓ. (૮) ત્યાર પછી ઉચ્ચગોત્ર આ ચોત્રીસપ્રકારના ઔદયિકભાવોદ્વારા તે અરિહંતો ઉત્તમ=પ્રધાન=અનન્યતુલ્ય હોય 15 છે. (અર્થાત્ આ ચોત્રીસ પ્રકૃર્તિઓનો ઉદય બીજા બધા કરતા અરિહંતોનો ઉત્તમ=ઉત્કૃષ્ટ હોય છે. આમ ઔદિયકભાવને આશ્રયીને ઉત્તમત્તા જણાવી.)
(૯-૧૦) ઔપમિકભાવ અરિહંતોને હોતો નથી. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ તથા મોહનીય અને અંતરાય આ ચારે પ્રકૃતિઓના સંપૂર્ણ ક્ષયને આશ્રયીને પરમાર્થથી ક્ષય થાય ત્યારે (એટલે કે પોતાના તીર્થનો નાશ જાણીને મોક્ષમાંથી પાછા જ્ઞાનીનો આવે છે. આવા પ્રકારનો બૌદ્ધ વિગેરેદ્વારા કલ્પિત એવો ક્ષય નહીં પરંતુ વાસ્તવિક ક્ષય થાય ત્યારે પ્રગટ થતાં) ક્ષાયિકભાવમાં અરિહંતો નિયમા ઉત્તમ છે. (અર્થાત્ અરિહંતોનો ક્ષાયિકભાવ નિયમથી ઉત્કૃષ્ટ होय छे.)
(११-१२) सान्निपातिभाव खा प्रभारी थाय छे - सौहविभावमां के पूर्वेऽधुं ते,
20
८८. सातमनुजायुषी द्वे नामस्यैकत्रिंशतिमाः प्रशस्ताश्च । मनुजगतिः पञ्चेन्द्रियजातिरौदारिकं तैजसं कार्मणं 25 च ||४|| औदारिकाङ्गोपाङ्गानि समचतुरस्त्रं तथैव संस्थानम् वज्रर्षभसंहननं वर्णरसगन्धस्पर्शाश्च ॥ ५ ॥ अगुरुलघु उपघातं पराघातोच्छ्वासौ विहायोगतिः प्रशस्ता । त्रसबादरपर्याप्तकाः प्रत्येकस्थिरास्थिराणि च ॥६॥ शुभमुद्योतं सुभगं सुस्वरं चादेयं तथा च भवति यशः कीर्त्तिः । ततो निर्माणं तीर्थकरत्वं नामैकत्रिंशतेता: ॥७॥ तत उच्चैर्गोत्रं चतुस्त्रिंशता सहौदयिकभावैः । ते उत्तमाः प्रधाना अनन्यतुल्या भवन्तीह ॥८॥ औपशमिकः पुनर्भावोऽर्हतां न विद्यते सः । क्षायिकभावस्य पुनरावरणयोर्द्वयोरपि ॥ ९ ॥ तथा मोहान्तरायौ निःशेषक्षयं 30 प्रतीत्यैतेषाम् । भावे क्षायिके लोकस्य तु भवन्ति ते उत्तमा नियमात् ॥१० ॥ भवति पुनः सान्निपातिक औदयिकभावे ये भणितपूर्वा: । 'सुभसुभगसुस्सरं वा' - प्र० ।