SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૧૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) केवलिनस्तान् केवलिन इति । उक्तः पदार्थः, पदविग्रहोऽपि यथावसरं यानि समासभाञ्जि पदानि तेषु दर्शित एव । साम्प्रतं चालनावसरः, तत्र तिष्ठतु तावत्सा, सूत्रस्पर्शिका नियुक्तिरेवोच्यते, स्वस्थानत्वाद्, उक्तं च "अक्खलियसंहियाई वक्खाणचउक्कए दरिसियंमि । सुत्तप्फासियणिज्जुत्तिवित्थरत्थो इमो होइ ॥१॥" चालनामपि चात्रैव वक्ष्यामः, तत्र लोकस्योद्योतकरानिति यदुक्तं तत्र लोकनिरूपणायाऽऽह णामं १ ठवणा २ दविए ३ खित्ते ४ काले ५ भवे अ६ भावे अ ७ । पज्जवलोगे अ ८ तहा अट्टविहो लोगणिक्खेवो ॥१०५७॥ व्याख्या-नामलोकः स्थापनालोकः द्रव्यलोकः क्षेत्रलोकः काललोकः भवलोको भावलोकश्च पर्यायलोकश्च तथा, एवमष्टविधो लोकनिक्षेप इति गाथासमासार्थः ॥१०५७॥ 10 व्यासार्थं तु भाष्यकार एव वक्ष्यति, तत्र नामस्थापने अनादृत्य द्रव्यलोकमभिधित्सुराह છે. તેના પછી રહેલ “પિ' શબ્દ “આ ચોવીસ સિવાયના અન્ય અરિહંતોનું પણ ભાવથી (અર્થાતુ આ ચોવીસ ભગવંતોનું તેમના પોતાના નામ લેવા પૂર્વક અને તે સિવાયના અરિહંતોનું નામ લીધા વિના ભાવથી) કીર્તન કરીશ' એવા અર્થનો સમુચ્ચય કરનારો જાણવો. કેવલજ્ઞાન વિદ્યમાન છે જેઓને તે કેવલીઓ, તેમનું હું કીર્તન કરીશ. (આ રીતે ટીકાકારે મૂળમાં આપેલા 15 શબ્દોનો ક્રમશઃ અર્થ કહ્યો, તેમનો અન્વય ગાથાર્થ પ્રમાણે જાણવો.) એ પ્રમાણે પદોનો અર્થ કહ્યો. તે સાથે તે અવસરે જે સમાસવાળા પદો હતા, તેમાં પદવિગ્રહ પણ જણાવી દીધો જ છે. (આ રીતે વ્યાખ્યાના સંહિતાદિ છ પ્રકારમાંથી પ્રથમ ચાર પ્રકારો કહ્યાં.) હવે ચાલના (પ્રશ્નોનો અવસર છે. પરંતુ તે ચાલનાને બાજુ પર રાખો. પ્રથમ અહીં સૂત્રસ્પર્શિકનિર્યુક્તિનું પોતાનું સ્થાન (અવસર) હોવાથી તે જ કહેવાય છે, કારણ કે કહ્યું છે – 20 “અસ્મલિત સંહિતાદિ વ્યાખ્યાનચતુષ્ક બતાવ્યા બાદ સૂત્રસ્પર્શિકનિર્યુક્તિનો વિસ્તારાર્થ આ થાય છે. /૧ાા” (અર્થાતુ આ શ્લોકમાં પણ સંહિતાદિ ચાર બતાવ્યા બાદ સૂત્રસ્પર્શિકનિયુક્તિનું વર્ણન હોવાથી હવે પ્રથમ સૂત્રસ્પર્શિકનિયુક્તિનો અવસર છે એમ આ શ્લોક દ્વારા સિદ્ધ થાય છે.) સૂત્રસ્પર્શિકનિયુક્તિમાં જ અમે આગળ ચાલનાને પણ કહી દેશું. સૂત્ર-૧ અવતરણિકા :- તેમાં લોકનો પ્રકાશ કરનારા' એ પ્રમાણે જે કહ્યું, તે લોકનું નિરૂપણ 25 કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યાયલોક એ પ્રમાણે લોકના આઠપ્રકારના નિક્ષેપા છે. ટીકાર્થ :- નામલોક, સ્થાપનાલોક, દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલોક, ભવલોક, ભાવલોક અને પર્યાયલોક આ પ્રમાણે લોકના આઠ પ્રકારે નિક્ષેપ છે. આ ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. 30 /૧૦૫ણી અવતરણિકા :- વિસ્તારાર્થ ભાષ્યકાર પોતે જ કહેશે. તેમાં નામ-સ્થાપના સુગમ હોવાથી १३. अस्खलितसंहितादौ व्याख्यानचतुष्के दर्शिते । सूत्रस्पर्शिकनियुक्तिविस्तरार्थोऽयं भवति ॥१॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy