________________
૨૨૮ * આવશ્યકનિર્યુક્તિ-હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫)
पडिकमणं देसिय राइयं च इत्तरियमावकहियं च ।
पक्खियचाउम्मासिय संवच्छर उत्तिमढे य ॥१२४८॥ व्याख्या-'प्रतिक्रमणं' प्राग्निरूपितशब्दार्थं, 'दैवसिकं' दिवसनिर्वृत्तं 'रात्रिकं' रजनिनिर्वृत्तम्, इत्वरं तु-अल्पकालिकं दैवसिकाद्येव 'यावत्कथिकं' यावज्जीविकं व्रतादिलक्षणं 'पाक्षिकं' पक्षातिचारनिर्वृत्तम्, आह-दैवसिकेनैव शोधिते सत्यात्मनि पाक्षिकादि किमर्थम् ?, उच्यते, गृहदृष्टान्तोऽत्र-जैह गेहं पइदियहपि सोहियं तहवि पक्खसंधीए । सोहिज्जइ सविसेसं एवं इहयपि णायव्वं ॥१॥' एवं चातुर्मासिकं सांवत्सरिकम्, एतानि हि प्रतीतान्येव, 'उत्तमार्थे च' भक्तप्रत्याख्याने प्रतिक्रमणं भवति, निवृत्तिरूपत्वात्तस्येति गाथासमुदायार्थः ॥१२४८॥ साम्प्रतं यावत्कथिकं प्रतिक्रमणमुपदर्शयन्नाह
पंच य महव्वयाइं राईछट्ठाइ चाउजामो य ।
भत्तपरिण्णा य तहा दुण्हपि य आवकहियाइं ॥१२४९॥ व्याख्या-पञ्च महाव्रतानि-प्राणातिपातादिनिवृत्तिलक्षणानि ‘राईछट्ठाई' ति उपलक्षणत्वाद्
ગાથાર્થ - વસિક, રાત્રિક, ઈત્વરિક, યાવત્રુથિક, પાક્ષિક, ચાઉમાસિક, સાંવત્સરિક અને અનશનસમયે, આટલા પ્રતિક્રમણના ભેદ છે. 15. ટીકાર્થ :- પૂર્વે નિરૂપિતશબ્દાર્થવાળું પ્રતિક્રમણ (હવે જણાવાતા ભેદોવાળું જાણવું.) દિવસે
થાય તે દેવસિક, રાત્રિએ થનારું રાત્રિક, દૈવસિકાદિ જ ઈવર એટલે કે અલ્પકાલિક જાણવું, વ્રતાદિ યાવત્કથિક જાણવું, પખવાડિયાના અતિચારોની શુદ્ધિ માટે થનારું પાક્ષિક જાણવું.
શંકા : દૈવસિક વિગેરે પ્રતિક્રમણોથી જ આત્મા શુદ્ધ થઈ જાય છે તો પાક્ષિક વિગેરે શા માટે કરવાની જરૂર છે ?
સમાધાન : અહીં ઘરનું દષ્ટાન્ત જાણવું. જેમ રોજે રોજ ઘર શુદ્ધ કરવા છતાં પક્ષની સંધિના દિવસે (=પૂનમ, અમાસ અથવા એકમે) વિશેષથી ઘર શુદ્ધ કરાય છે, એ જ પ્રમાણે અહીં પણ જાણવું. ૧al એ જ પ્રમાણે (=આ જ યુક્તિથી) ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ પણ જાણવું. આ બંનેની વ્યાખ્યા પ્રતીત જ છે. તથા અનશન સમયે પ્રતિક્રમણ થાય
છે. (અર્થાત્ અનશન સ્વીકારવું એ પણ એક પ્રતિક્રમણ જ છે.) કારણ કે તે અનશન પણ 25 નિવૃત્તિરૂપ છે. ૧૨૪૮
અવતરણિકા - હવે યાવત્કથિક પ્રતિક્રમણને દેખાડતા કહે છે કે
ગાથાર્થ - પંચ મહાવ્રતો, છઠું રાત્રિભોજન તથા ચારયમ અને ભક્તપરિજ્ઞા આટલું પહેલા-છેલ્લા બંને તીર્થકરોના તીર્થમાં (તથા મધ્યમતીર્થોમાં) યાવન્કથિક જાણવું.
ટીકાર્ય - પ્રાણાતિપાતાદિથી નિવૃત્તિરૂપ પાંચ મહાવ્રતો અને ઉપલક્ષણથી છઠું રાત્રિભોજન30 નિવૃત્તિવ્રત પહેલા-છેલ્લા તીર્થકરોના તીર્થમાં (યાવજીવ હોય છે એમ અન્વય જોડવો.) એ જ
७३. यथा गृहं प्रतिदिवसमपि शोधितं तथापि पक्षसन्धौ । शोध्यते सविशेषमेवमिहापि ज्ञातव्यम् ॥१॥