SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ २१० * मावश्य:नियुति.रिभद्रीयवृत्ति समाषांतर (भाग-५) रण्णा य से सा दिण्णा, इछा जाया, तेण ससुरसमग्गेण दाइए णिज्जिऊण रज्जं लद्धं, सा से महादेवी जाया, एसा दव्वणियत्ती, भावणियत्तीए दिटुंतस्स उवणओ-कण्णगत्थाणीया साहू धुत्तत्थाणीएसु विसएसु आसज्जमाणा गीतत्थाणीएण आयरिएण जे समणुसिट्ठा णियत्ता ते सुगइं गया, इयरे दुग्गइं गया । बितियं उदाहरणं दव्वभावणियत्तणे-एगंमि गच्छे एगो तरुणो गहणधारणासमत्थोत्तिकाउं तं आयरिया वट्टाविंति, अण्णया सो असुहकम्मोदएण पडिगच्छामित्ति पहाविओ, णिगच्छंतो य गीतं सुणेइ, तेण मंगलनिमित्तं उवओगो दिन्नो, तत्थ य तरुणा सूरजुवाणा इमं साहिणियं गायंति "तरियव्वा य पइण्णा मरियव्वं वा समरे समत्थएणं । असरिसजणउल्लावा न हु सहियव्वा कुलपसूयएणं ॥१॥" अस्याक्षरगमनिका-'तरितव्या वा' निर्वोढव्या वा प्रतिज्ञा मर्तव्यं वा समरे समर्थेन, સંપત્તિઓના ભાગીદાર એવા જે ભાઈઓ હતા તેનાથી હેરાન થયેલો તે રાજાના શરણે આવેલો હતો. (કે જેથી તે રાજાની મદદથી પોતાનું રાજય પાછું મેળવી શકે.) રાજાએ પોતાની કન્યા આ સામન્તરાજાના દીકરા સાથે પરણાવી. તે પ્રિય બની. સામત્તરાજાના પુત્રએ આ રાજાના=સસરાના બલથી ભાઈઓને હરાવીને રાજય પ્રાપ્ત કર્યું અને બધી રાણીઓમાં આ 15 २°नी न्याने महावी. मनावी. २०४४न्यानुं पाई ३२ ते द्रव्यनिवृत्ति ती. . ભાવનિવૃત્તિમાં દષ્ટાન્તનો ઉપનય જાણવો - કન્યા સ્થાનીય એવા સાધુઓ કે જેઓ पूर्तस्थानीय विषयोमा भासत थयेता मने सातस्थानीय (अथात् “जइ फुल्ला..." विरेात. ગાનાર ગાયક સમાન) એવા આચાર્યવડે જેઓ સમજાવાયેલા વિષયોથી નિવૃત્ત થયા તેઓ સદ્ગતિને પામ્યા. પરંતુ જેઓ નિવૃત્ત ન થયા તેઓ દુર્ગતિમાં ગયા. द्रव्य-माथी निवर्तनमानीटान्त* એક ગચ્છમાં એક તરુણ સાધુ પ્રહણ-ધારણામાં સમર્થ હોવાથી આચાર્ય તેની કાળજી કરે છે. એકવાર અશુભકર્મના ઉદયે “હું દીક્ષા જોડીને જતો રહું એવા વિચારથી તે ગચ્છમાંથી નીકળ્યો. જતા તે રસ્તામાં ગીત સાંભળે છે. (સંગીત મંગલનું કારણ હોવાથી) મંગલનિમિત્તે તે ગીતમાં તે ઉપયોગ મૂકે છે. તેમાં ત્યાં શૂરવીર એવા યુવાનો આ પ્રમાણેનું ગીત ગાતા હતા25 "तरियव्वा य....” सानो अक्षरार्थ - समर्थ व्यक्तिमे i तो प्रतिज्ञा पूर्ण ४२वी, तो ५६. राज्ञा च तस्मै सा दत्ता, इष्टा जाता, तेन श्वशुरसमग्रेण दायादान् निर्जित्य राज्यं लब्धं, सा तस्य महादेवी जाता, एषा द्रव्यनिवृत्तिः । भावनिवृत्तौ दृष्टान्तस्योपनयः-कन्यास्थानीयाः साधवः धूर्तस्थानीयेषु विषयेषु आसजमाना गीतस्थानीये-नाचार्येण ये समनुशिष्टा निवृत्तास्ते सुगतिं गताः, इतरे दुर्गतिं गताः । द्वितीयमुदाहरणं द्रव्यभावनिवर्त्तने-एकस्मिन् गच्छे एकस्तरुणो ग्रहणधारणासमर्थ इतिकृत्वा तमाचार्या 30 वर्तयन्ति, अन्यदा सोऽशुभकर्मोदयेन प्रतिगच्छामीति प्रधावितः, निर्गच्छश्च गीतं शृणोति, तेन मङ्गल निमित्तमुपयोगो दत्तः, तत्र च तरुणाः शूरयुवान इमां गीतिकां गायन्ति- * ०णिया - प्रत्य.
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy