SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્કારણ અપવાદના સેવનથી અગાધ સંસારની પ્રાપ્તિ (નિ.-૧૧૭૪) * ૧૩૯ વાત અિિત્ત અયુવા અહીદ, તવોવાળેમુ ય કામિસ્તું गणं व णीईई वहु सारविस्सं, सालंबसेवी समुवेइ मुक्खं ॥१॥" " तदेवं व्यवस्थिते सति सहालम्बनेन वर्तत इति सालम्बनः असौ पतन्नपि आत्मानं ‘ટુર્નામેવિ' રાર્તાની ધારયતિ, પુષ્ટાનમ્નનપ્રભાવાવિતિ, ‘ય' વં સેવન સેવા પ્રતિક્ષેવનેત્વર્થ:, सालम्बना चासौ सेवा च सालम्बनसेवा सा संसारगर्ते प्रपतन्तं धारयति यतिमशठभावंमातृस्थानरहितमित्येष गुण इति गाथार्थः ॥ ११७३॥ साम्प्रतं सिसाधयिषितार्थव्यतिरेकं दर्शयन्नाह— आलंबणहीणो पुण निवडइ खलिओ अहे दुरुत्तारे । इय निक्कारणसेवी पडइ भवोहे अगाहंमि ॥ ११७४॥ વ્યાવ્યા–આલમ્બનદ્દીન: પુનનિપતિ સ્મ્રુત્તિત:, વવ ?-‘અદે વુરુત્તરે ત્તિ ગર્તાયાં પુરુત્તા-10 रायाम्, 'इय' एवं 'निष्कारणसेवी' साधुः पुष्टालम्बनरहित इत्यर्थः, 'पतति भवौघे अगाधे' पतति भवगर्तायामगाधायाम्, अगाधत्वं पुनरस्या दुःखेनोत्तारणसम्भवादिति गाथार्थः ॥ ११७४॥ 5 ઉપકાર કરનારઃ પુષ્ટાલંબન જાણવું. તે આ પ્રમાણે છે - “હું (વિગઈ વિગેરેને વાપરીશ તો ધર્મની) અવ્યવછિત્તિને કરીશ અથવા ભણી શકીશ અને તપોપધાનમાં=તપના ભેદોમાં ઉદ્યમ કરીશ અથવા ગચ્છની નીતિપૂર્વક 15 સંભાળ કરીશ. આવા પ્રકારના આલંબનને લઈને જો તે સાધુ વિગઈ વિગેરેનું સેવન કરે તો પણ મોક્ષ પામે છે. ૧॥' આ રીતે આલંબનોનું સ્વરૂપ બતાવ્યા પછી જે આલંબન સાથે વર્તતોયુક્ત હોય તે સાલંબન=પુષ્ટાલંબનવાળો જીવ ખાડા વિગેરેમાં પડતા એવા પોતાને પુષ્ટ=મજબૂત આલંબનના પ્રભાવે ધારી રાખે છે=ખાડામાં પડવા દેતો નથી. એ પ્રમાણે + આચરવું તે સેવા અર્થાત્ અહીં પ્રતિસેવના=વિપરીત આચરણ. આલંબન 20 સાથેનું પાપનું આચરણ સંસારરૂપ ખાડામાં પડતા માયાથી રહિત એવા સાધુને ધારી રાખે છે=સંસારમાં પડવા દેતું નથી. (આમ પુષ્ટાલંબન હોય અને કંઇક સાવઘ સેવે, તો પણ પાપકર્મ તેને બંધાતું નથી. એ રૂપ) ગુણ થાય છે. ||૧૧૭૩॥ અવતરણિકા :- હવે સિદ્ધ કરવા માટે ઇચ્છાયેલ અર્થના વ્યતિરેકને (અર્થાત્ વિપરીત અર્થને) દર્શાવતા જણાવે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- જે વળી આલંબન વિનાનો છે, તે સ્ખલના પામતા પડે છે. ક્યાં પડે છે ? દુઃખેથી નીકળી શકાય એવા ખાડામાં પડે છે. એ જ પ્રમાણે પુષ્ટાલંબન વિનાનો સાધુ અગાધ એવા ભવરૂપ ખાડામાં પડે છે. આ ભવરૂપ ખાડામાંથી દુઃખેથી બહાર નીકળી શકાતું હોવાથી 25 १२. करिष्याम्यव्युच्छित्तिमथवाऽध्येष्ये तपउपधानयोरुद्यंस्यामि । गणं वा नीत्यैव सारयिष्यामि सालम्बसेवी 30 સમુપૈતિ મોક્ષમ્ ॥
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy