________________
5
10
૧૧૦ *
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
·
30
इत्थं चोदकेनोक्ते सत्याहाचार्य:
कामं उभयाभावो तहवि फलं अस्थि मणविसुद्धीए ।
तीइ पुर्ण मणविसुद्धीइ कारणं होंति पडिमाउ ॥११३५॥
વ્યાવ્યા—‘નામમ્’અનુમમિત્, યવુત ‘સમયામાવ:' સાવદ્યુતવિાડમાવ: પ્રતિમાસુ, तथाऽपि ‘फलं' पुण्यलक्षणम् 'अस्ति' विद्यते, मनसो विशुद्धिर्मनोविशुद्धिस्तस्या मनोविशुद्धेः सकाशात्, तथाहि–स्वगता मनोविशुद्धिरेव नमस्कर्तुः पुण्यकारणं, न नमस्करणीयवस्तुगता क्रिया, आत्मान्तरे फलाभावात्, यद्येवं किं प्रतिमाभिरिति ?, उच्यते, तस्याः पुनर्मनोविशुद्धेः 'कारणं' निमित्तं भवन्ति प्रतिमाः, तद्द्वारेण तस्याः सम्भूतिदर्शनादिति गाथार्थः ॥१९३५ ॥ आह— एवं लिङ्गमपि प्रतिमावन्मनोविशुद्धिकारणं भवत्येवेति, उच्यते
जइवि य पडिमाउ जहा मुणिगुणसंकप्पकारणं लिंगं ।
उभयमवि अत्थि लिंगे न य पडिमासूभयं अत्थि ॥ ११३६॥
व्याख्या-यद्यपि च प्रतिमा यथा मुनीनां गुणा मुनिगुणा - व्रतादयस्तेषु सङ्कल्पः -अध्यवसाय: मुनिगुणसङ्कल्पस्तस्य कारणं - निमित्तं मुनिगुणसङ्कल्पकारणं 'लिङ्गं' द्रव्यलिङ्गं, तथाऽपि प्रतिमाभिः सह वैधर्म्यमेव, यत उभयमप्यस्ति लिने- सावद्यकर्म निरवद्यकर्म च तत्र 15 निरवद्यकर्मयुक्त एव यो मुनिगुणसङ्कल्पः स सम्यक्सङ्कल्पः, स एव च पुण्यफल:, यः पुनः
બંધાતું રહેવાથી સિદ્ધોને પણ કર્મબંધ થવાથી) મોક્ષાદિનો અભાવ થશે. ૧૧૩૪ અવતરણિકા :- આ પ્રમાણે શિષ્યના કથન બાદ હવે આચાર્ય જણાવે છે ટીકાર્થ પ્રમાણે જાણવો.
ગાથાર્થ :
20
ટીકાર્થ :- આ વાત માન્ય છે કે પ્રતિમામાં સાવદ્ય અને નિરવઘ બંને ક્રિયાઓ નથી. તો પણ પુણ્યરૂપ ફલ મનની વિશુદ્ધિ હોવાથી વિદ્યમાન છે. તે આ પ્રમાણે પોતાની મનની વિશુદ્ધિ જ નમસ્કર્તાને પુણ્યનું કારણ છે, પણ નમસ્કરણીય એવી વસ્તુમાં રહેલ ક્રિયા કારણ નથી, કારણ કે એક આત્મામાં રહેલ ક્રિયાથી અન્ય આત્માને ફલ પ્રાપ્ત થતું નથી.
શંકા :- જો આત્માન્તરને ફલ પ્રાપ્ત થતું ન હોય તો પ્રતિમાનું શું પ્રયોજન છે ? સમાધાન :- પ્રતિમા તે મનશુદ્ધિનું કારણ બનેં છે, કારણ કે પ્રતિમાદ્વારા નમસ્કર્તાને 25 મનની શુદ્ધિ થતી દેખાય છે. ૧૧૩૫થી
-
અવતરણકા :- શંકા :- એ પ્રમાણે તો પ્રતિમાની જેમ લિંગ પણ મનશુદ્ધિનું કારણ થાય જ છે. આ શંકાનું સમાધાન આપે છે →
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- જો કે પ્રતિમાની જેમ દ્રવ્યલિંગ પણ મુનિઓના વ્રતાદિ ગુણોને વિશે અધ્યવસાયનું કારણ છે. (અર્થાત્ દ્રવ્યલિંગને જોઈને સામેવાળાને મુનિઓના ગુણોનું સ્મરણ થાય છે.) છતાં પણ દ્રવ્યલિંગનું પ્રતિમાની સાથે વૈધર્મા=વિષમતા છે, કારણ કે લિંગમાં સાવદ્યકર્મ અને નિરવદ્યકર્મ ઉભય છે. તેથી તેમાં નિરવઘકર્મથી યુક્ત સાધુને જોઈને જે મુનિગુણોનું સ્મરણ થાય છે તે