SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતની ભાઈઓ પાસે રાજ્યની માંગણી (નિ. ૩૪૭) ૮૧ भोयणं ?, जं एसा एरिसीरूवेण जाया, विज्जा वा नत्थि ?, तेहिं सिटुं जहा-आयंबिलाणि करेति, ताहे तस्स तस्सोवरिं पयणुओ रागो जाओ, सा य भणिया-जइ रुच्चइ तो मए समं भोगे भुंजाहि, णवि तो पव्वयाहित्ति, ताहे पाएसु पडिया विसज्जिया पव्वइआ । अन्नया भरहो तेसिं भाउयाणं दूयं पट्ठवेइ-जहा मम रज्जं औयणह, ते भणंति-अम्हवि रज्जं ताएण दिण्णं, तुज्झवि, एतु ताव ताओ पुच्छिज्जिहिति, जं भणिहिति तं करिहामो । ते णं समए णं भगवं अट्ठावयमागओ 5 विहरमाणो, एत्थ सव्वे समोसरिआ कुमारा, ताहे भणंति-तुब्भेहिं दिण्णाइं रज्जाइं हरति भाया, ता किं करेमो ? किं जुज्झामो उयाहु आयाणामो ?, ताहे सामी भोगेसु निव्वत्तावेमाणो तेसिं धम्मं कहेइ-न मुत्तिसमं सुहमत्थि, ताहे इंगालदाहकदिटुंतं कहेइ – जहा एगो इंगालदाहओ एगं भाणं पाणिअस्स भरेऊणं गओ, तं तेण उदगं णिविअं, उवरिं आइच्चो पासे अग्गी पुणो परिस्समो भो४न नथी ? (अर्थात् भारी पासे भेटj ५९ पन नथी ४थी पवावी राई ?) ४थी 10 સુંદરી આવા સ્વરૂપે થઈ છે અથવા શું વૈદ્યો નથી ?” ત્યારે કૌટુંબિકપુરુષોવડે કહેવાયું – “તે આયંબિલ કરે છે.” ત્યારે ભરતનો તેણીની ઉપરનો રાગભાવ ઓછો થઈ ગયો. તેણીને કહ્યું, “સુંદરી ! જો ઇચ્છા હોય તો મારી સાથે ભોગોને ભોગવ, નહિ તો દીક્ષા લે.” ત્યારે સુંદરી પગમાં પડી. ભરતે દીક્ષાની અનુમતિ આપી. તેણીએ દીક્ષા લીધી. मेवार भरते पोताना मामीने दूत भोल्यो, “तमाएं २०४५ भने मापी हो (अर्थात 15 તમે મારી આજ્ઞામાં આવી જાઓ).” ભાઈઓએ કહ્યું, “અમોને પણ પિતાએ રાજય આપ્યું છે અને તમને પણ પિતાએ આ રાજય આપ્યું છે. તેથી આપણે ચાલો પ્રભુને જ પૂછી જોઈએ. પ્રભુ જે કહેશે તે આપણે સૌ કરીશું.” તે સમયે પ્રભુ વિચરતાં અષ્ટાપદપર્વત ઉપર આવ્યા. ત્યાં સર્વ કુમારો ભેગા થયા. અને પ્રભુને કહ્યું, “તમારાવડે અપાયેલું રાજય મોટાભાઈ લઈ લે છે તો અમે शुं रीमे ? शुं युद्ध शो (२०४५) मापी हो ?" પ્રભુએ તેઓને ભોગોનો ત્યાગ કરાવવા ધર્મ કહ્યો, “મુક્તિસમાન સુખ નથી. આ બાબતમાં અંગારદાહકનું દષ્ટાંત કહે છે – જેમ એક અંગારદાહક પાણીના એક વાસણને ભરી અંગારા બનાવવાના સ્થાને ગયો.(તરસ લાગતા વારંવાર પાણી પીવામાં) તે પાણી પૂરું થઈ ગયું. ઉપર २९. भोजनं.यदेषा ईदृशी रूपेण जाता. वैद्या वा न सन्ति तैशियथाचालानि करोति तदा तस्य तस्या उपरि प्रतनुको रागो जातः, सा च भणिता- यदि रोचते तदा मया समं भोगान् भुक्ष्व, 25 नैव तर्हि प्रव्रज, तदा पादयोः पतिता विसृष्टा प्रव्रजिता । अन्यदा भरतस्तेषां भ्रातृणां दूतान् प्रेषयति-यथा मम राज्यमाज्ञापयत, ते भणन्ति-अस्माकमपि राज्यं तातेन दत्तं, तवापि, एतु तावत्तातः पृच्छ्यते, यद्भणिष्यति तत्करिष्यामः । तस्मिन्समये भगवानष्टापदमागतो विहरन्, अत्र सर्वे समवसृताः कुमाराः, तदा भणन्ति-युष्माभिर्दत्तानि राज्यानि हरति भ्राता, तत्किं कुर्मः ? किं युध्यामह उताहो आज्ञप्यामहे, तदा स्वामी भोगेभ्यो निवर्त्तयमानः तेभ्यो धर्म कथयति-न मुक्तिसमं सुखमस्ति, तदाऽङ्गारदाहकदृष्टान्तं 30 कथयति-यथैकोऽङ्गारदाहक एकं भाजनं पानीयस्य भृत्वा गतः, तत्तेनोदकं निष्ठापितं, उपरि आदित्यः पार्श्वयोरग्निः पुनः परिश्रमो *अयाणह. + अट्ठावदे समागतो. * भरहो ता ताओ. A करेमि. + भरेऊ. 20
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy