SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ગ્રામ્યાચારાદિ દ્વારો (નિ. ૨૩૪-૨૩૭) ૪૫ मगहारायगिहाइसु मुणओ खित्तारिएसु विहरिंसु । उसभो नेमी पासो वीरो अ अणारिएसुपि ॥२३४॥ સૂત્રસિદ્ધ છે गतं ग्राम्याचारद्वारं, साम्प्रतं परीषद्वारं व्याचिख्यासयाऽऽह उदिआ परीसहा सिं पराइआ ते अ जिणवरिंदेहिं ७। नव जीवाइपयत्थे उवलभिऊणं च निक्खंता ८॥२३५॥ व्याख्या-उदिताः परीषहाः-शीतोष्णादयः अमीषां पराजितास्ते च जिनवरैन्द्रैः सर्वैरेवेति ॥ गतं परीषहद्वारं, व्याख्याता च प्रथमद्वारगाथेति ॥ साम्प्रतं च द्वितीया व्याख्यायते-तत्रापि प्रथमद्वारम्, आह च नव जीवादिपदार्थान् उपलभ्य च निष्क्रान्ताः, आदिशब्दाद् अजीवाश्रवबन्धसंवरपुण्यपापनिर्जरामोक्षग्रह इति गाथार्थः ॥२३५॥ गतं जीवोपलम्भद्वारम्, अधुना श्रुतोपलम्भादिद्वारार्थप्रतिपादनायाह पढमस्स बारसंगं सेसाणिक्कारसंग सुयलंभो ९। पंच जमा पढमंतिमजिणाण सेसाण चत्तारि ॥२३६॥ पच्चंक्खाणमिणं १० संजिमो अ पढमंतिमाण दुविगप्पो । सेसाणं सामइओ सत्तरसंगो अ सव्वेसिं ११ ॥२३७॥ ગાથાર્થ : મગધ–રાજગૃહ વગેરે આર્યક્ષેત્રોમાં મુનિઓ (તીર્થકરો) વિચર્યા. ઋષભનેમિ-પાર્થ અને વીર અનાર્ય-ક્ષેત્રમાં પણ વિચર્યા. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. //ર૩૪ અવતરણિકા : ગામ્યાચારદ્વાર કહ્યું, હવે પરિષહદ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે ? ગાથાર્થ : તેઓને (તીર્થકરોને) ઉદયમાં આવેલા પરિષહો સર્વતીર્થકરોવડે પરાજિત કરાયા. 20 (સર્વતીર્થકરો) જીવાદિ નવ પદાર્થોને જાણી દીક્ષિત થયા. ટીકાર્ય : આ તીર્થકરોને ઉદયપ્રાપ્ત પરિષદો સર્વજિનેશ્વરોવડે પરાજિત કરાયા. પરિષહદ્વાર કહ્યું. આ સાથે પ્રથમ દ્વારગાથા (ગા.નં. : ૨૦૯) વ્યાખ્યાન કરાઈ. હવે બીજી દ્વારગાથા (૨૧૦) કહેવાય છે. તેમાં પણ પ્રથમ જીવોપલંભનામના દ્વારનું વ્યાખ્યાન કરાય છે. તે સર્વ તીર્થકરોએ જીવાદિ નવ પદાર્થોને જાણી દીક્ષા લીધી. અહીં “જીવાદિમાં આદિ શબ્દથી અજીવ- 25 આશ્રવ–સંવર–બંધ–પુણ્ય–પાપ-નિર્જરા અને મોક્ષ લેવા. ર૩પ અવતરણિકા : જીવોપલંભદ્વાર કહ્યું. હવે શ્રતોપલંભાદિદ્વારાર્થને કહેવા કહે છે ? ગાથાર્થ : પ્રથમતીર્થકરને બારસંગનું જ્ઞાન હતું. શેષોને અગિયારસંગ જેટલો શ્રુતલાભ થયો. (પૂર્વભવની અપેક્ષાએ આ શ્રુતલાભ જાણવો.) પહેલા–છેલ્લા તીર્થકરને પાંચ યમ(વ્રત) અને શેષોને ચાર યમ (પચ્ચકખાણરૂપે હતા.) ગાથાર્થ ? (ઉપરની ગાથામાં કહ્યું એટલું) પચ્ચકખાણ હતું. પહેલા–છેલ્લા તીર્થકરને બે વિકલ્પોવાળું સંયમ હોય છે. શેષોને સામાયિકરૂપ સંયમ હોય છે અથવા સર્વજિનેશ્વરોને 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy