SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) उसभो सिद्धत्थवणंमि वासुपुज्जो विहारगेहंमि । धम्मो अ वप्पगाए नीलगुहाए अ मुणिनामा ॥२३०॥ आसमपयंमि पासो वीरजिकिदो अ नायसंडंमि ।। अवसेसा निक्खंता, सहसंबवणंमि उज्जाणे ॥२३१॥ પતાપ્તિસ્ત્રોમાં નિયાસિદ્ધી અa | इदानीं प्रसङ्गत एव निर्गमणकालं प्रतिपादयन्नाहपासो अरिटुनेमी सिज्जंसो सुमइ मल्लिनामो अ । पुव्वण्हे निक्खंता सेसा पुण पच्छिमण्हंमि ॥२३२॥ निगदसिद्धा इत्यलं विस्तरेण ॥ गतमुपधिद्वारं, तत्प्रसङ्गत एव चान्यलिङ्गकुलिङ्गार्थोऽपि 10 વ્યારણ્યાત વિ | इदानीं ग्राम्याचारद्वारावयवार्थं प्रतिपादयन्नाह गामायारा विसया निसेविआ ते कुमारवज्जेहिं ६। गामागराइएसु व केसु विहारो भवे कस्स ?॥२३३॥ व्याख्या-ग्राम्याचारा विषया उच्यन्ते, निषेवितास्ते कुमारवर्जस्तीर्थकृद्भिः, ग्रामाकरादिषु 15 વા પુ વિહારો મવેત્ છતિ વીિિત થાર્થ: પારરૂણા તત્ર – ગાથાર્થ : ઋષભ સિદ્ધાર્થવનનામના ઉદ્યાનમાં (વિનીતાનગરીના સિદ્ધાર્થવનનામના ઉદ્યાનમાં), વાસુપૂજ્ય વિહારગૃહકનામના ઉદ્યાનમાં, ધર્મનાથ વપ્રગાનાના ઉદ્યાનમાં, મુનિસુવ્રતસ્વામી નીલગુફાનામના ઉદ્યાનમાં (દીક્ષિત થયા). ગાથાર્થ : પાર્થ આશ્રમપદ ઉદ્યાનમાં, વિરપ્રભુ જ્ઞાતખંડનામના ઉદ્યાનમાં અને શેષ તીર્થકરો 20 સહસ્ત્રાપ્રવનનામના ઉદ્યાનમાં દીક્ષિત થયા. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૨૨૯-૨૩૧// અવતરણિકા : હવે પ્રસંગથી જે દીક્ષાના સમયને કહે છે ; ગાથાર્થ : પાર્થ – અરિષ્ટનેમિ – શ્રેયાંસ – સુમતિ – અને મલ્લિનાથ પૂર્વાલમાં (સવારે) દીક્ષિત થયા, જ્યારે શેષ તીર્થકરોએ પશ્ચિમાલંમાં (સાંજના સમયે) દીક્ષા લીધી. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. વધારે વિસ્તારથી સર્યું. આ પ્રમાણે ઉપધિદ્વાર કહ્યું. તેમાં પ્રસંગથી જ અન્યલિંગ-કુલિંગનો અર્થ પણ વ્યાખ્યાન કરાઈ જ ગયો છે. ૨૩૨l. અવતરણિકા : હવે ગ્રામ્યાચારદ્વાર કહે છે કે ગાથાર્થ : (ગાથાર્થ ટીકાર્થથી જ સ્પષ્ટ થઈ જશે.) ટીકાર્થ ગ્રામ્યાચાર એટલે વિષયો (જાણવા), તે વિષય કુમાર સિવાયના (અર્થાત્ વાસુપૂજ્ય30 મલ્લિ–નેમ–પાર્થ અને વીર સિવાયના જેઓ રાજા બન્યા હતા, તે) તીર્થકરોવડે સેવાયા. અથવા કયા તીર્થકરનો કયા ગ્રામ-આકારાદિને વિષે વિહાર થયો? તે કહેવા યોગ્ય છે. (૨૩૩
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy