SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૪૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) शतैः सह, तथा भगवाँश्च वासुपूज्यः षड्भिः पुरुषशतैः सह निष्क्रान्तः-प्रव्रजितः । तथा उग्राणां भोगानां राजन्यानां च क्षत्रियाणां च चतुर्भिः सहस्त्रैः सह ऋषभः, किम् ?, निष्क्रान्त इति वर्त्तते, शेषास्तु-अजितादयः सहस्रपरिवारा निष्क्रान्ता इति, उग्रादीनां च स्वरूपमधः प्रतिपादितमेवेति માથાર્થ રર૪-૨૨૫ साम्प्रतं प्रसङ्गतोऽत्रैव ये यस्मिन् वयसि निष्क्रान्ता इत्येतदभिधित्सुराह वीरो अरिखनेमी पासो मल्ली अ वासुपुज्जो अ । पढमवए पव्वइआ सेसा पुण पच्छिमवयंमि ॥२२६॥ निगदसिद्धैव । गतं प्रत्येकद्वारं, साम्प्रतमुपधिद्वारप्रतिपादनायाह सव्वेऽवि एगदूसेण निग्गया जिणवरा चउव्वीसं । न य नाम अण्णलिंगे नो गिहिलिंगे कुलिंगे वा५ ॥२२७॥ गमनिका-सर्वेऽपि 'एकदूष्येण' एकवस्त्रेण निर्गताः जिनवराश्चतुर्विंशतिः, अपिशब्दस्य व्यवहितः संबन्धः, 'सर्वे' यावन्तः खल्वतीता जिनवरा अपि एकदूष्येण निर्गताः, किं पुनस्तन्मतानुसारिणः न सोपधयः ?। ततश्च य उपधिरासेवितो भगवद्भिः स साक्षादेवोक्तः, यः છે. ર૨૪-૨૨પો. 15 અવતરણિકા: હવે પ્રસંગથી આ પ્રત્યકારમાં જ જે તીર્થકરોએ જે ઉંમરમાં દીક્ષા લીધી તે કહે છે ? ગાથાર્થ ઃ વીર-અરિષ્ટનેમિ – પાર્થ – મલ્લિ અને વાસુપૂજ્ય પ્રથમવયમાં (કુમારવયમાં = રાજા બનતા પહેલા) દીક્ષિત થયા, જ્યારે શેષ તીર્થકરોએ પશ્ચિમવયમાં (યૌવનવયમાં = રાજા બન્યા પછી) દીક્ષા ગ્રહણ કરી. 20 ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે.f/૨૨૬ll, અવતરણિકા : પ્રત્યેકદ્વાર પૂર્ણ થયું. હવે ઉપધિદ્વાર કહે છે ? ગાથાર્થ : સર્વે પણ ચોવીસ જિનેશ્વરો એકદૂષ્યવડે નીકળ્યા. તેઓએ અન્યલિંગમાં, ગૃહસ્થલિંગમાં કે કુલિંગમાં (પ્રવ્રજ્યા ગ્રહણ કરી નથી.) ટીકાર્થ ઃ સર્વ પણ ચોવીસે જિનેશ્વરો એકદૂષ્યવડે નીકળ્યા (=દીક્ષા ગ્રહણ કરી.) અહીં 25 “સબૅડવિ' શબ્દમાં રહેલ “પિ" શબ્દનો અન્ય સ્થાને સંબંધ જોડવો. તેથી અર્થ આ પ્રમાણે જાણવો કે સર્વ = ભૂતકાળમાં જેટલા જિનેશ્વરો હતા તે સર્વજિનેશ્વરો પણ (અહીં “મા” શબ્દ જોડવો) એક દૂષ્યવડે નીકળ્યા, તો શું તે તીર્થકરોના મતને અનુસરનારા શિષ્યો ઉપધિ સહિત ન હોય? અર્થાત જો તીર્થકરો પણ દીક્ષા સમયે એકવસ્ત્રવાળા હતા, તો તેમના મતને અનુસરનારા શિષ્યો શા માટે ઉપધિ ન રાખે? અર્થાત્ રાખે જ આવું કહેવા દ્વારા દિગંબરોનું ખંડન જાણવું) 30 આમ, તીર્થકરોવડે જે ઉપધિ સેવાઈ તે સાક્ષાત્ કહેવાઈ ગઈ. (સંસ્કૃતમાં “ઉપધિ” શબ્દ પુલ્લિગ છે.)
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy