SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રભૂતિની દીક્ષા (નિ. ૬૦૧-૬૦૨) ૩૨૩ एव ग्रहो, येन अन्यदेहदर्शनमविनाभावग्रहणनियामकं भवतीति । आगमगम्यता त्वस्याभिहितैव। इत्यलं विस्तरेण, गमनिकामात्रमेतत् इति । छिण्णंमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केपणं । सो समणो पव्वइओ पंचहि सह खंडियसएहिं ॥६०१॥ व्याख्या-एवं 'छिन्ने' निराकृते संशये जिनेन जरामरणाभ्याम्-उक्तलक्षणाभ्यां विप्रमुक्तः 5 તેને “' રૂપૂતિઃ “શ્રમUT: પ્રવ્રુષિત:' સાધુ: સંવૃત્ત રૂત્યર્થ, પતિઃ સદ ઘડિવર્તઃ, खण्डिका:-छात्रा इति गाथार्थः ((६०१।। । इह च वेदपदोपन्यासस्तदा वेदानां सञ्जातत्वात् तेन च प्रमाणत्वेन अङ्गीकृतत्वात् । इति प्रथमो गणधर: समाप्तः ॥ तं पव्वइयं सोउं बितिओ आगच्छई अमरिसेणं । 10 वच्चामि णं आणेमी पराजिणित्ता ण तं समणं ॥६०२॥ व्याख्या-तम्' इन्द्रभूतिं प्रव्रजितं श्रुत्वा 'द्वितीयः' खल्वग्निभूतिरत्रान्तरे आगच्छति अमर्षण प्राग्व्यावणितस्वरूपेण हेतुभूतेन, व्रजामि णमिति वाक्यालङ्कारे, आनयामि इन्द्रभूतिमिति गम्यते, पराजित्य, णं. पूर्ववत्, तं 'श्रमणम्' इन्द्रजालिककल्पमिति गाथार्थः ॥६०२॥ - 20 નથી.) તેથી અન્ય લોકોના દેહનું દર્શન પણ હાસ્યાદિ લિંગ સાથેના અવિનાભાવના ગ્રહણ પ્રત્યે 15 નિયામક બનતું નથી. આગમથી આત્માની સિદ્ધિ કહી જ દીધી છે (પૂર્વે વેદના પદોનો પ્રભુએ જે અર્થ કર્યો તેના દ્વારા આગમથી આત્માની સિદ્ધિ જાણવી.) વધુ વિસ્તારથી સર્યું. ૬૦oll ગાથાર્થ : જન્મ-મરણથી મૂકાયેલા જિનવડે સંશય દૂર થતાં તે પાંચસો શિષ્યો સાથે શ્રમણ થયો, પ્રવ્રજિત થયો, (અર્થાત્ દીક્ષા લઈ સાધુ થયો.) ' ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. અહીં (મૂળગાથા ૬૦૦માં વેચવામાં ય એ પ્રમાણે) જે વેદોના પદોનો ઉપન્યાસ કર્યો છે તેનું કારણ એ કે તે સમયે વેદોની વિદ્યમાનતા હતી અને તેણે (ગૌતમે) તે પદો પ્રમાણ તરીકે સ્વીકારેલા હતા. (કહેવાનો આશય એ છે કે, આત્માને જિનાગમથી સિદ્ધ કરવાના બદલે વેદથી સિદ્ધ એટલા માટે કર્યા કે ગૌતમ વેદને પ્રમાણ માનતા હતા, જિનાગમને નહિ.) I૬૦૧ * દિતીયો પથરવા * ગાથાર્થ : ઇન્દ્રભૂતિને પ્રવૃજિત સાંભળીને ઈર્ષ્યાથી બીજો આવે છે. “તે શ્રમણને હરાવી ઇન્દ્રભૂતિને પાછો લાવું.” ટીકાર્થ : તે ઇન્દ્રભૂતિને પ્રવ્રુજિત સાંભળીને અગ્નિભૂતિ પૂર્વે કહી તેવી (“હું છું ત્યાં આ કોણ સર્વજ્ઞ છે ?” વિ.) ઈર્ષ્યાથી ત્યાં આવે છે. “હું ત્યાં જાઉં અને તે ઇન્દ્રજાળીયાસમાન 30 શ્રમણને હરાવી ઇન્દ્રભૂતિને પાછો લઈ આવું.” ૬૦રા
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy