________________
ગણધરોના સંશયો (નિ. ૫૯૬) * ૩૧૧ ‘આનુપૂર્વા’ પરિપાચા, તથા તીર્થં ચ સુધર્માત્ મજ્ઞાતં, ‘નિરપત્ચા:' શિષ્યવળરહિતા: ગળધરા: ‘શેષા:’ ફન્દ્રમૂર્ત્યાત્ય: કૃતિ ગાથાર્થ: I、ા
तत्र जीवादिसंशयापनोदनिमित्तं गणधरनिष्क्रमणमितिकृत्वा यो यस्य संशयस्तदुप - दर्शनायाह
जीवे कम्मे तज्जीव भूय तारिसय बंधमोक्खे य । देवा रइए या पुणे परलोय णेव्वाणे ॥५९६॥
व्याख्या - एकस्य जीवे संशय: - किमस्ति नास्ति इति, तथा परस्य कर्मणि, ज्ञानवरणीयादिलक्षणं कर्म किमस्ति नास्ति ? इति, अपरस्य 'तज्जीवे' त्ति किं तदेव शरीरं स एव जीव उत अन्य इति, न जीवसत्तायाम् इति, तथा 'भूते 'ति अपरस्य भूतेषु संशयः, पृथिव्यादीनी भूतानि सन्ति न वेति, अपरस्य 'तारिसय' त्ति किं यो यादृश इह भवे स तादृश 10 एव अन्यस्मिन्नपि ? उत नेति, 'बन्धमोक्खे यत्ति अपरस्य तु किं बन्धमोक्षौ स्तः ? उत न इति, आह- कर्मसंशयात् अस्य को विशेष इति ?, उच्यते, स कर्मसत्तागोचरः, अयं तु तदस्तित्वे सत्यपि
(કારણ કે) શેષ ગણધરો શિષ્યગણથી રહિત હતા. (અર્થાત્ તેમના શિષ્યો સુધર્માસ્વામીને સોંપીને ગયા હોવાથી તેમની પરંપરા આગળ ન ચાલી.) ૫૯૫
5
અવતરણિકા : જીવાદિ સંશયનો નાશ એ જ છે નિમિત્ત જેમાં એવું ગણધરોનું નિષ્ક્રમણ 15 હતું (અર્થાત્ ગણધરોના સંશયોનો નાશ થવાથી તેઓની દીક્ષા થઈ.) તેથી જેમનો જે સંશય હતો તે બતાવે છે →
ગાથાર્થ ગણધરોને ક્રમશઃ) જીવમાં, કર્મમાં, તજ્જીવ, ભૂતમાં, તાદેશ, બંધ–મોક્ષ, દેવમાં, નરકમાં, પુણ્યમાં, પરલોકમાં અને નિર્વાણમાં સંશય હતો.
ટીકાર્થ : (૧) પ્રથમગણધરને જીવમાં સંશય હતો શું જીવ છે કે નહિ ? (૨) બીજા 20 ગણધરને કર્મમાં અર્થાત્ જ્ઞાનાવરણીયાદિરૂપ કર્મ છે કે નથી ? એ પ્રમાણે સંશય હતો. (૩) ત્રીજાગણધરને “શરીર એ જ જીવ છે કે શરીરથી જીવ જુદો છે ? એ પ્રમાણે સંશય હતો. પરંતુ જીવ છે કે નહિ તેવો સંશય નહોતો. (૪) ચોથાગણધરને પૃથ્વી વગેરે પાંચ ભૂતો છે કે નહિ? એ પ્રમાણે ભૂતોમાં સંશય હતો. (૫) પાંચમાગણધરને જે જીવ આ ભવમાં જેવા પ્રકારનો છે તેવા પ્રકારનો જ તે અન્યભવમાં પણ હોય કે નહિ ? એવા પ્રકારનો સંશય હતો. (૬) 25 અન્યગણધરને બંધ–મોક્ષ છે કે નહિ તે સંશય હતો.
શંકા : બીજાગણધરને કર્મમાં સંશય હતો અને ૬ઠ્ઠા ગણધરને બંધ–મોક્ષમાં સંશય છે તો બંનેમાં ફરક શું રહ્યો ?
સમાધાન : બીજાનંબરના ગણધરને કર્મ છે કે નહિ તે સંશય હતો. જ્યારે છઠ્ઠા ગણધરને કર્મની વિદ્યમાનતા માન્ય હોવા છતાં જીવનો કર્મ સાથે સંયોગ અને વિયોગ થાય કે નહિ તે 30