________________
10
૩૧૨ જ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) जीवकर्मसंयोगविभागगोचर इति, तथा अपरस्य देवाः किं सन्ति ? नेति वा, अपरस्य तु नारकाश्च संशयगोचराः, किं ते सन्ति न सन्ति वा ?, तथा अपरस्य पुण्ये संशयः, कर्मणि सत्यपि किं पुण्यमेव प्रकर्षप्राप्तं प्रकृष्टसुखहेतुः, तदेव चापचीयमानमत्यन्तस्वल्पावस्थं दुःखस्य उत तदतिरिक्तं
पापमस्ति आहोस्विदेकमेव उभयरूपम् उत स्वतन्त्रमुभयमिति, अपरस्य तु परलोके संशयः, 5 सत्यप्यात्मनि परलोको-भवान्तरलक्षणः किमस्ति नास्ति ? इति, अपरस्य तु निर्वाणे संशयः, निर्वाणं किमस्ति नास्ति ? इति, आह-बन्धमोक्षसंशयात् अस्य को विशेष इति, उच्यते, स हि उभयगोचरः, अयं तु केवलविषय एव, तथा किं संसाराभावमात्र एव असौ मोक्षः ? उत अन्यथा ? इत्यादि, इति गाथार्थः ॥५९६॥ साम्प्रतं गणधरपरिवारमानप्रदर्शनाय आह
पंचण्हं पंचसया अद्धट्टसया य होंति दोण्ह गणा ।
दोण्हं तु जुयलयाणं तिसओ तिसओ भवे गच्छो ॥५९७॥ व्याख्या-पञ्चानामाद्यानां गणधराणां पञ्च शतानि प्रत्येकं प्रत्येक परिवार इति, तथा अर्द्ध चतुर्थस्य येषु तानि अर्धचतुर्थानि २ शतानि अर्द्धचतुर्थशतानि २ मानं ययोः तौ अर्धचतुर्थशतौ
भवतः द्वयोः प्रत्येकं गणौ, इह गण: समुदाय एव उच्यते, न पुनरागमिक इति, तथा द्वयोस्तु 15 સંશય હતો. (૭) સાતમાગણધરને દેવના અસ્તિત્વમાં સંશય હતો. (૮) આઠમાને નારક
વિષયક સંશય હતો. શું નારકો છે કે નહિ ? (૯) નવમાગણધરને પુણ્યને વિષે અર્થાત્ કર્મ હોવા છતાં શું પ્રકૃષ્ટ એવું પુણ્ય જ પ્રકૃસુખનું કારણ છે અને ઘટતું ઘટતું અલ્પ અવસ્થાને પામેલું પુણ્ય જ દુઃખનું કારણ છે કે પુણ્ય થી જુદું એવું પાપ છે? અથવા પુણ્ય જ સુખ–દુઃખ
ઉભય જનક છે કે પુણ્ય અને પાપ બંને સ્વતંત્ર વસ્તુ છે ? એ પ્રમાણે સંશય હતો. (૧૦) 20 દસમા ગણધરને “આત્મા હોવા છતાં ભવાન્તરરૂપ પરલોક છે કે નહિ ? એ પ્રમાણે પરલોકસંબંધી
સંશય હતો. (૧૧) તથા અગિયારમાગણધરને “નિર્વાણ (મોક્ષ) છે કે નહિ ? એ પ્રમાણે મોક્ષવિષયક સંશય હતો.
શંકા : બંધ–મોક્ષવિષયક સંશય કરતા આ અગિયારમાં સંશયમાં શું તફાવત છે ?
સમાધાન ઃ છઠ્ઠાગણધરને ઉભયવિષયક સંશય હતો, જયારે આ માત્ર મોક્ષવિષયક હતો, 25 એટલે કે સંસારનો અભાવમાત્ર જ શું મોક્ષ છે કે તેનાથી જુદો મોક્ષ છે? આ પ્રમાણે અગિયાર ગણધરોના સંશય કહ્યા. (વિસ્તાર આગળ જણાવશે.) /પ૯૬ll
અવતરણિકા : હવે ગણધરોના પરિવારનું માન બતાવે છે કે
ગાથાર્થ : પ્રથમ પાંચગણધરોને દરેકને પાંચસો-પાંચસોનો પરિવાર હતો. છટ્ટા અને સાતમાં ગણધરોને દરેકને સાડાત્રણસો – સાડાત્રણસોનો ગણ હતો. તથા બે યુગલોને (છેલ્લા 30 ચારે ગણધરોને) ત્રણસો-ત્રણસોનો ગચ્છ હતો.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. માત્ર – અહીં ગણ એટલે “સમુદાય’ એ પ્રમાણે અર્થ જાણવો, પણ આગામિક અર્થ કરવો નહિ. (આગામિક અર્થ એક આચાર્યનો સમુદાય – ગચ્છ,