SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સંગમદેવવડે પ્રભુને ઉપસર્ગ (નિ. ૫૦૯) : ૨૫૧ गाढं उड्डाहं करेइ अणेसणं च, तम्हा गाम चेव न पविसामि बाहिं अच्छामि, अण्णे भणंतिपंचालदेवरूवं जहा तहा विउव्वति, तदा किर उप्पण्णो पंचालो, ततो बाहिं निग्गओ गामस्स, जओ महिलाजूहं तओ कसाइततेण अच्छति, ताहे किर ढोंढसिवा पवत्ता, जम्हा सक्केण पुइओ ताहे ठिआ, ताहे सामी एगंतं अच्छति, ताहे संगमओ उहसेइ-न सक्का तुमं ठाणाओ चालेउं ?, पेच्छामि ता गामं अतीहि, ताहे सक्को आगतो पुच्छड्-भगवं ! जत्ता भे? जवणिज्जं अव्वाबाहं 5 फासुयविहारं ?, वंदित्ता गओ तोसलिकुसीसरूवं संधिच्छेओ इमोत्ति वज्झो य । मोएइ इंजालिउ तत्थ महाभूइलो नामं ॥५०९॥ ताहे सामी तोसलिं गतो, बाहिं पडिमं ठिओ, ताहे सो देवो चिंतेइ, एस न पविसइ, एत्ताहे एत्थवि से ठियस्स करेमि उवसग्गं, ततो खुड्डगरूवं विउव्वित्ता संधिं छिदइ उवकरणेहिं गहिएहिं 10 છે કે, લોકમાં પ્રસિદ્ધ પંચાલનામના દેવતાવિશેષનું રૂપ સંગમ વિકુર્વે છે. ("વિશિષ્ટ પરંપરાનો અભાવ હોવાથી તે પંચાલદેવનું સ્વરૂપ કેવું છે? તે જણાતું નથી.) ત્યારથી પંચાલ ઉત્પન્ન थयो. ભગવાન ગામની બહાર જતા રહ્યા. જે બાજુ મહિલાઓનો સમૂહ હોય છે ત્યાં દેવ લિંગને સ્તબ્ધ કરે છે તેથી શાસન હીલના થાય છે. જયારે શક ભગવાનને પૂજે છે ત્યારે તે 15 હીલના અટકે છે. ત્યાર પછી સ્વામી એકાન્તસ્થાનમાં જાય છે. તેથી સંગમ હસે છે – “શું તમને ચલિત કરવા શક્ય નથી ? ગામમાં આવો તો જોઈએ.” તે સમયે આવેલો શક ભગવાનને પૂછે છે “ભગવન્! આપની સંયમયાત્રા સારી ચાલે છે ? શારીરિક કોઈ બાધા નથી ને ?” प्रासु (निरवध) विहार याली २यो छ ने ?” ५छी पहन रीने यो. ॥५०८॥ ___ यार्थ : तोसतिगाम - पार्नु ३५ - मा संघिच्छे शवनारो छ - वध्य - 20 મહાભૂતિલનામનો ઇન્દ્રજાળિયો ભગવાનને છોડાવે છે. ટીકાર્થ : ત્યાર પછી સ્વામી તો લિગામમાં ગયા. ગામની બહાર પ્રતિમા સ્વીકારી. ત્યારે તે દેવ વિચારે છે કે “આ ગામમાં પ્રવેશ કરશે નહિ તેથી બહાર રહેલા આને ઉપસર્ગ કરું.” मेम वियारी पाउनु ३५ विदुई जने पात२ पावान। ५४२५ो स मi (धाडीए = ३८. गाढमपभ्राजनां करोति अनेषणां च, तस्माद्ग्रममेव न प्रविशामि बहिस्तिष्ठामि, अन्ये 25 भणन्ति-पञ्चालदेवरूपं यथा तथा विकुर्वति, तदा किलोत्पन्नः पञ्चालः, ततो बहिर्निर्गतो ग्रामात्, यतो महिलायूथं ततः काषायितकेन तिष्ठति, तदा किल हेलना प्रवृत्ता, यस्मात् शक्रेण पूजितस्तस्मात्स्थिता (निवृत्ता), तदा स्वाम्येकान्ते तिष्ठति, तदा संगमकोऽपहसति-न शक्यस्त्वं स्थानाच्चालयितुं ?, प्रेक्षे तावद्ग्रामं याहि, तदा शक्र आगतः पृच्छति-भगवन् ! यात्रा भवतां ? यापनीयमव्याबाधं प्रासुकविहारः, वन्दित्वा गतः । तदा स्वामी तोसलिं गतः, बहिः प्रतिमया स्थितः, तदा स देवश्चिन्तयति-एष न प्रविशति, 30 अधुनाऽत्रापि अस्य स्थितस्य करोम्युपसर्ग, ततः क्षुल्लकरूपं विकुळ सन्धि छिनत्ति उपकरणेषु गृहीतेषु
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy