SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ २७ २४० * आवश्यनियुस्ति • रिमद्रीयवृत्ति • समाषांतर (भाग-२) तत्थ संखो नाम गणराया, सिद्धत्थस्स रण्णो मित्तो, सो तं पूएति । पच्छा वाणियग्गामं पहाविओ, तत्थंतरा गंडइया नदी, तं सामी णावाए उत्तिण्णो, ते णाविआ सामि भणंति-देहि मोल्लं, एवं वाहंति, तत्थ संखरण्णो भाइणिज्जो चित्तो नाम दूएक्काए गएल्लओ, णावाकडएण एइ, ताहे तेण मोइओ महिओ य । वाणियगामायावण आनंदो ओहि परीसह सहिति । सावत्थीए वासं चित्ततवो साणुलट्ठि बहिं ॥४९५॥ तत्तो वाणियग्गामं गओ, तस्स बाहिं पडिमं ठिओ । तत्थ आणंदो नाम सावओ, छठें छठेण आयावेइ, तस्स ओहिनाणं समुप्पण्णं, जाव पेच्छइ तित्थंकर, वंदति भणति य-अहो सामिणा परीसहा अहियासेज्जंति, एच्चिरेण कालेण तुझं केवलनाणं उप्पज्जिहिति पूएति य । ततो सामी 10 सावत्थि गओ, तत्थ दसमं वासारत्तं, विचित्तं च तवोकम्मं ठाणादिहिं । ततो साणुलट्ठियं नाम સમજી હેરાન કર્યા. ત્યાં શંખનામનો ગણરાજા હતો જે સિદ્ધાર્થરાજાનો મિત્ર હતો. તે ભગવાનની પૂજા કરે છે. ત્યાર પછી ભગવાન વણિફગામમાં ગયા. વચ્ચે ગંડિકાનદી આવી. તે નદીને સ્વામીએ નાવડીવડે પાર ઉતારી. તે સમયે નાવિકે સ્વામીને કહ્યું, “મૂલ્ય આપો.” આ રીતે નાવિક પ્રભુની કદર્થના કરે છે. તેટલામાં ત્યાં શંખરાજાનો ચિત્રનામે ભાણેજ કે જે શરીરચિન્તા 15 माटे गयेतो तो, ते नाम सीने त्यां भाव्यो. तो भगवानने छोडाव्या भने पूरी उरी..॥४८४|| थार्थ : शिम- सातापना- आनंद - अवधिशान - भगवान परिष सहन ४३ छ - श्रावस्तीमा योमासु - वियित्र त५ - सानुष्ठि नामर्नु म. ટીકાર્થ: ત્યાર પછી સ્વામી વણિફગામ તરફ ગયા. ગામની બહાર પ્રતિમામાં રહ્યા. ત્યાં 20 આનંદનામનો શ્રાવક હતો, જે છઠ્ઠને પારણે છઠ્ઠ કરવા સાથે આતાપના લેતો હતો. તેથી તેને सविसान उत्पन्न थयु. तेम ते तीर्थ४२ने हुनेछ, वहन ४३ छ भने वियारे छ - "महो! સ્વામી કેવા પરિષદો સહન કરે છે, હે પ્રભુ ! તમને આટલા કાળ પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થશે.” આનંદ પ્રભુની પૂજા કરે છે. ત્યાર પછી સ્વામી શ્રાવસ્તીનગરીમાં ગયા. ત્યાં દસમુ ચોમાસુ કર્યું, અને તે ચોમાસા દરમિયાન સ્થાનાદિવડે વિચિત્ર તપકર્મ કર્યું. ત્યાર પછી સાનુલષ્ઠિ २७. तत्र शङ्खो नाम गणराजः, सिद्धार्थस्य राज्ञो मित्रं, स तं पूजयति । पश्चाद्वाणिजग्राम प्रधावितः, तत्रान्तरा गण्डिका नदी, तां स्वामी नावोत्तीर्णः, ते नाविका: स्वामिनं भणन्ति-देहि मूल्यं, एवं व्यथयन्ति, तत्र शङ्खराज्ञो भागिनेयः चित्रो नाम दूतकार्ये गतवानभूत्, नावाकटकेनैति, तदा तेन मोचितः महितश्च । ततो वाणिज्यग्रामं गतः, तस्मात् बहिः प्रतिमां स्थितः । तत्रानन्दो नाम श्रावकः, षष्ठषष्ठेनातापयति, तस्यावधिज्ञानं समुत्पन्नं, यावत्पश्यति तीर्थङ्करं, वन्दते भणति च-अहो स्वामिना परीषहा अध्यास्यन्ते, 30 इयच्चिरेण कालेन तव केवलज्ञानमुत्पत्स्यते पूजयति च । ततः स्वामी श्रावस्ती गतः, तत्र दशमं वर्षारांत्रं, विचित्रं च तपःकर्म स्थानादिभिः । ततः सानुलष्ठं नाम
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy