SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને અગ્નિથી પરિતાપ (નિ. ૪૮૦) ૧ ૨૧૭ भणइ-न विसंवयति, जइ न पत्तियसि वमाहि, वमियं दिट्ठा नक्खा विकूइए अवयवा य, ताहे रुट्ठो तं घरं मग्गइ, तेहिवि तं बारं ओहाडियं, तं तेण न जाणति, आहाडिओ करेइ, जाहे न लभइ ताहे भणति-जइ मम धम्मायरियस्स तवतेओ अस्थि तओ डज्झउ, ताहे सव्वा दड्डा बाहिरिआ । ताहे सामी हलिङ्गो नाम गामो तं गओ, तत्थ महप्पमाणो हलिहुगुरुक्खो, तत्थ सावत्थीओ णगरीओ निग्गच्छंतो पविसंतो य तत्थ वसइ जणवओ सत्थनिवेसो, सामी तत्थ पडिमं ठिओ, 5 तेहिं सत्थेहि रत्तिं सीयकालए अग्गी जालिओ, ते वड्डे पभाए उद्वेत्ता गया, सो अग्गी तेहिं न विज्झाविओ, सो डहंतो सामिस्स पासं गओ, सो सामी परितावेइ, गोसालो भणति-भगवं ! नासह, एस अग्गी एइ, सामिस्स पाया दड्डा, गोसालो नट्ठो तत्तो य णंगलाए डिंभ मुणी अच्छिकडणं चेव । ५७या.” सिद्धार्थ :- “भा क्यन मोटुं ५ नल, तने विश्वास न होय तो तुं सटी 10 કર.” તેણે ઊલટી કરી. તેમાં તેણે નખો અને વિકૃત અવયવો જોયા. તેથી ગુસ્સે થયેલો તે ઘરને શોધવા લાગ્યો. આ બાજુ પતિ-પત્નીએ તે દ્વાર બદલી નાંખ્યું. તેથી તે ઘરને ગોશાળો ઓળખી શકતો नथी. भाव-14 ( हाडिओ) ४२ छ, न्यारे तेने ते ५२ भगतुं नथी त्यारे ते बोले छ – “od મારા ધર્માચાર્યના તપનો પ્રભાવ હોય તો તે ઘર બળી જાઓ.” તેથી તે સર્વ બહારનો પ્રદેશ 15 બળી ગયો. ત્યાર પછી સ્વામી હરિદ્રકનામના ગામમાં ગયા. ત્યાં મોટું હરિદ્રકવૃક્ષ હતું. ત્યાં શ્રાવસ્તીનગરીથી જતાં – આવતાં લોકોનો અને સાર્થનો રહેવાસ હતો. ત્યાં સ્વામી પ્રતિમા સ્વીકારી રહ્યા. તે સાર્થના લોકોએ શીતકાળ હોવાથી ત્યાં રાત્રિમાં અગ્નિ સળગાવ્યો. પ્રભાત થતાં તે લોકો ઊઠીને જતા રહ્યા, પણ તે અગ્નિ બુઝાવ્યો નહિ. તે અગ્નિ બળતો–બળતો સ્વામી पासे पोथ्यो. तेनाथी स्वामी पी. पामे छे. त्यारे गोशाणो ४ छ – “भगवन् ! भो, 20 આ અગ્નિ આવે છે.” સ્વામીના પગ બળ્યા અને ગોશાળો ભાગી ગયો. ll૪૭લા ગાથા : ત્યાર પછી સ્વામી મંગલાગામમાં ગયા – બાળક – પિશાચરૂ૫ – આંખોન ४. भणति-न विसंवदति, यदि न प्रत्येषि वम, वान्तं दृष्टा नखा विकिरता अवयवाश्च, तदा रुष्टस्तद्गृहं मार्गयति, ताभ्यां अपि तद्द्वारं स्फेटितं, तत्तेन न जानाति, आधाटीः करोति, यदा न लभते तदा भणति-यदि मम धर्माचार्यस्य तपस्तेजोऽस्ति तदा दह्यतां, तदा सर्वा दग्धा बाहिरिका । तदा स्वामी 25 हरिद्राको नाम ग्रामः तं गतः, तत्र महत्प्रमाणो हरिद्रको वृक्षः, तत्र श्रावस्तीतो नगर्या निर्गच्छन् प्रविशंश्च तत्र वसति जानपदः सार्थनिवेशः, स्वामी तत्र प्रतिमां स्थितः, तैः सार्थिकै रात्रौ शीतकालेऽग्निर्वालितः, ते बृहति प्रभाते उत्थाय गताः, सोऽग्निस्तैर्न विध्यातः, स दहन् स्वामिनः पाश्र्वं गतः, स स्वामिनं परितापयति, गोशालो भणति-भगवन्तः ! नश्यत एषोऽग्निरायाति, स्वामिनः पादौ दग्धौ, गोशालो नष्टः । ततश्च नङ्गलायां डिम्भाः मुनिः अक्षिकर्षणं (विकृतिः) चैव । 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy