SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ कुलवइस्स सार्हेति जहा एस एताणि न णिवारेति, ताहे सो कुलवती अणुम्पसति, भणतिकुमारवर ! सउणीवि ताव अप्पणिअं णेडुं रक्खति, तुमं वारेज्जासि, सप्पिक सं भणति । सामी अचियत्तोग्गहोत्तिकाउं निग्गओ, इमे य तेण पंच अभिग्गहा गहीआ, तंजहा- अचियत्तोग्गहे न वसियव्वं १ निच्चं वोसट्टकाएण २ मोणेणं ३ पाणीसु भोत्तव्वं ४ गिहत्थो न वंदियव्वो 5 नब्भुद्वेतव्वो ५, एते पंच अभिग्गहा । तत्थ भगवं अद्धमासं अच्छित्ता तओ पच्छा अट्ठिअगामं गतो । तस्स पुण अअिगामस्स पढमं वद्धमाणगं नाम आसी, सो य किह अट्टियग्गामो जाओ ?, धणदेवो नाम वाणिअओ पंचहिं धुरसएहिं गणिमधरिममेज्जस्स भरिएहिं तेणंतेण आगओ, तस्स समीवे य वेगवती नाम नदी, तं सगडाणि उत्तरंति, तस्स एगो बइल्लो सो मूलधुरे जुप्पति, ૧૭૮ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) ५८ ગાયોને અટકાવતાં નથી.” કુલપતિ ભગવાનને શીખામણ આપે છે અને કહે છે કે “હે કુમારવર ! 10 પક્ષી પણ પોતાના માળાનું રક્ષણ કરે છે, તેથી તમે પણ પોતાની કુટિરની રક્ષા કરો.' એ પ્રમાણે કુલપતિ આગ્રહપૂર્વક કહે છે. ત્યારે સ્વામી અપ્રીતિક અવગ્રહ છે (અર્થાત્ અહીં અવગ્રહ આપનારને મારાથી અપ્રીતિ ઉત્પન્ન થાય છે) એમ જાણી ત્યાંથી નીકળી ગયા. તે સમયે ભગવાને આ પાંચ અભિગ્રહો ધારણ કર્યા. (૧) અપ્રીતિ થાય તેવા અવગ્રહમાં રહેવું નહિ (અર્થાત્ જે રહેવા માટે જગ્યા આપે, તેને અપ્રીતિ થાય તેવા સ્થાને રહેવું નહિ) (૨) હંમેશા 15 વ્યુત્ક્રુષ્ટકાયાવાળા થઈને અને (૩) મૌન રહેવું (૪) કરપાત્રમાં વાપરવું (૫) ગૃહસ્થને વંદન કરવા નહિ કે તેનું અભ્યુત્થાન કરવું નહિ. આ પ્રમાણે પાંચ અભિગ્રહો પ્રભુએ ધારણ કર્યા. ત્યાર પછી પ્રભુ ત્યાં (દૂઈજ્જત ગામમાં) પંદર દિવસ રહીને અસ્થિકગ્રામ તરફ ગયા. આ અસ્થિકગ્રામ પહેલા વર્ધમાનક નામે ઓળખાતું હતું. તે આ વર્ધમાનકગ્રામનું નામ અસ્થિકગ્રામ કેવી રીતે થયું ? તે કહે છે → 20 25 ધનદેવનામનો વેપારી ગણિમ—ધરિમ-મેય (જાયફળ, સોપારી વગેરે ગણીને લેવાય તે ગણિમ, કંકુ–ગોળ જોખીને જે લેવાય તે ધરમ તથા ઘી—તેલાદિ માપીને લેવાય તે મેય) એવી વસ્તુઓથી ભરેલા પાંચસો ગાડા સાથે વર્ધમાનનામના ગામપાસે આવ્યો. તે ગામની બાજુમાં એક વેગવતીનામે નદી હતી. પાંચસો ગાડા આ નદીને ઓળંગી સામે કિનારે ઉતરે છે. (તે આ રીતે કે) ધનદેવે પોતાનો એક બળદ સૌથી આગળના ગાડામાં જોડ્યો. બળદે પોતાની શક્તિથી તે ५८. कुलपतये कथयन्ति - यथा एष एता न निवारयति, तदा स कुलपतिरनुशास्ति, भणतिकुमारवर ! शकुनिरपि तावदात्मीयं नीडं रक्षति, त्वं वारयेः, सपिपासं भणति । तदा स्वामी अप्रीतिकावग्रह इतिकृत्वा निर्गतः, इमे च तेन पञ्च अभिग्रहा गृहीताः, तद्यथा - अप्रीतिकावग्रहे न वसनीयं नित्यं व्युत्सृष्टकायेन, मौनेन, पाण्योर्भोक्तव्यं, गृहस्थो न वन्दयितव्यः, नाभ्युत्थातव्यः, एते पञ्च अभिग्रहाः । तत्र भगवान् अर्धमासं स्थित्वा ततः पश्चात् अस्थिकग्रामं गतः, तस्य पुनरस्थिकग्रामस्य प्रथमं वर्धमानकं 30 नामासीत्, स च कथमस्थिकग्रामो जातः ?, धनदेवो नाम वणिक् पञ्चभिर्धूः शतैः गणिमधरिममैयैर्भृतैस्तेन मार्गेण आगतः, तस्य समीपे च वेगवती नाम नदी, तां शकटानि उत्तरन्ति, तस्य एको बलीवर्दः स मूलधुरि યોતે, * રાંતિ પ્ર૦.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy