SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨) રામનિા—તિથિજી મં ચ તિથિઋક્ષ, શં-નક્ષત્ર, તસ્મિન્ તિથિક્ષે, ‘પ્રશસ્તે' શોમને, महच्च तत्सामन्तकुलं च महासामन्तकुलं तस्मिन् प्रसूतेति समासः तया, कारयतः मातापितरौ, पाणेर्ग्रहणं पाणिग्रहणं, कया ? - यशोदा चासौ वरराजकन्या चेति विग्रहः तया, तत्र 'महासामन्तकुलप्रसूतया' इत्यनेनान्वयमहत्त्वमाह, 'वरराजकन्यया' इत्यनेन तु तत्कालराज्य5. સંવદ્યુતામાòતિ થાર્થ: ॥ દ્વારમ્ । अपत्यद्वारावयवार्थं व्याचिख्यासुराह पंचविहे माणुस्से भोगे भुंजितु सह जसोआए । तेयसिरिंव सुरूवं जणेइ पिअदंसणं धूअं ॥८०॥ ( भा. ) गमनिका—'पञ्चविधान्' पञ्चप्रकारान् शब्दादीन् मनुष्याणामेते मानुष्यास्तान् भोगान् भुक्त्वा 10 ‘તતો' યશોવાયા:, તેનસ: શ્રી તેન:શ્રી: તાં તેન: શ્રમિવ સુરૂપાં, અથવા તસ્યા: શ્રિયમિવૃતિ પાડાનાં વા । નનયતિ પ્રિયવર્ગનાં ‘ધુતાં’ દુહિતર, ‘ળિસુ’ વા પાઃ, जनितवानिति गाथार्थ: ॥ દ્વારમ્ | अत्रान्तरे च भगवतः मातापितरौ कालगतौ, भगवानपि तीर्णप्रतिज्ञः प्रव्रज्याग्रहणाहितमतिः नन्दिवर्धनपुरस्सरं स्वजनमापृच्छति स्म, स पुनराह - भगवन् ! क्षारं क्षते मा क्षिपस्व, कियन्तमपि 15 જાતં તિષ્ઠ, માવાના—યિન્તમ્ ?, સ્વજ્ઞન ઞ—વર્ષgયં, માવાના—મોનનાવી મમ વ્યાપારો ટીકાર્થ : ઋક્ષ એટલે નક્ષત્ર, શુભ તિથિનક્ષત્રમાં.... વગેરે ઉપરોક્ત ગાથાર્થ પ્રમાણે ટીકાર્થ જાણી લેવો. “મહાસામન્તકુલમાં ઉત્પન્ન થયેલી’” આ વિશેષણદ્વારા અન્વયનું (વંશનુ) મહત્વ બતાડવામાં આવ્યું છે. તથા વરરાજકન્યા’’ એ વિશેષણદ્વારા તે કાળના રાજ્યની સંપત્તિથી યુક્ત એવી આ કન્યા હતી એમ જણાવ્યું છે. ૫૭૯૫ 20 અવતરણિકા : વિવાહદ્વાર પૂર્ણ થયું. હવે અપત્યદ્વાર કહે છે ગાથાર્થ : યશોદા સાથે પાંચપ્રકારના માનુષ્યભોગોને ભોગવીને તેજની લક્ષ્મીરૂપ, સ્વરૂપવાન એવી પ્રિયદર્શનાને (યશોદા) જન્મ આપે છે. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. સમાસ આ પ્રમાણે : તેજની લક્ષ્મી તે તેજલક્ષ્મી. તેના જેવી સુરુપવાન્ દીકરીને જન્મ આપ્યો અથવા યશોદાની (તસ્યા:) લક્ષ્મી જેવી અર્થાત્ જાણે કે 25 યશોદાની જ આ લક્ષ્મી હોય તેવી તે દીકરીને જન્મ આપ્યો. I૮૦ના અપત્યદ્વાર પૂર્ણ થયું. (ભગવાનના યશોદા સાથે સુખમય દિવસો પસાર થતાં હતા) તે સમયે ભગવાનના માતા–પિતા મૃત્યુ પામ્યા. તે વખતે પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો જાણી પ્રવ્રજ્યાને ગ્રહણ કરવા માટે ઉત્સુક થયેલી મતિવાળા (= પ્રવ્રજ્યાને ગ્રહણ કરવા માટે થયેલી છે બુદ્ધિ જેમની તેવા) પ્રભુએ નંદિવર્ધન વગેરે સ્વજનોની રજા માંગી. ત્યારે નંદિવર્ધન કહે છે કે, “ભગવન્ ! ઘા ઉપર મીઠું 30 નાંખો નહિ, કેટલોક કાળ તમે વધુ સંસારમાં રહો.” ભગવાને પૂછ્યું, “કેટલો કાળ ?" સ્વજનો એ કહ્યું, “બે વર્ષ વધુ રહો.” * તો વૃત્તૌ પ્ર૦.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy