________________
महावीर स्वामीनो भव (नि. ४५१-४५८) १४७
समुत्पन्न इति गाथार्थः ॥ ४५० ॥
कानि पुनर्विंशतिः कारणानि ? यैस्तीर्थकरनामगोत्रं कर्म तेनोपनिबद्धमित्यत आहअरिहंतसिद्धपवयण० ॥४५१॥ दंसण० ॥४५२॥
अप्पुव्व० ||४५३ ॥
पुरिमेण० ॥४५४॥ तं च कहं ॥ ४५५ ॥ निअमा० ॥ ४५६॥
एता ऋषभदेवाधिकारे व्याख्यातत्वान्न विव्रियन्ते ।
माकुंडग्गामे को डालसगुत्तमाहणो अत्थि ।
तस्स घरे उववण्णो देवाणंदाइ कुच्छिसि ॥४५७॥
अस्या व्याख्या - पुष्पोत्तराच्च्युतो ब्राह्मणकुण्डग्रामे नगरे कोडालसगोत्रो ब्राह्मणः ऋषभदत्ताभिधानोऽस्ति, तस्य गृहे उत्पन्नः, देवानन्दायाः कुक्षाविति गाथार्थः ॥ ४५७ ॥ साम्प्रतं वर्धमानस्वामिवक्तव्यतानिबद्धां द्वारगाथामाह नियुक्तिकारः
5
सुमिण १ मवहार २ भिग्गह ३ जम्मण ४ मभिसेअ ५ वुड्ढि ६ सरणं ७ च। 15 भेसण ८ विवाह ९ वच्चे १० दाणे ११ संबोह १२ निक्खमणे १३ ॥ ४५८ ॥
ટીકાર્થ : આ બધી ગાથા પૂર્વે ઋષભદેવસ્વામીના વર્ણનમાં જણાવેલ હોવાથી અહીં તેની व्याख्या उराती नथी. ॥४५१ - ४५६ ॥
10
દેવાનંદાદેવીની કુક્ષિમાં અવતર્યો. ૪૫૦
અવતરણિકા : કયા વીસ સ્થાનકો છે ? જેનાવડે નંદનરાજર્ષિએ તીર્થંકરનામગોત્રકર્મ બાંધ્યું. તે કહે છે
गाथार्थ : ४५१ अरिहंत सिद्ध प्रवचन... (गाथार्थ : ४५२) दर्शन.... ( गाथार्थ : 20 ४५३) अप्पुव्व... (गाथार्थ : ४५४) पुरिमेण...... (गाथार्थ : ४५५) तं च लहं..... (गाथार्थ : ४५६) निअमा.......
ગાથાર્થ : બ્રાહ્મણકુંડગ્રામમાં કોડાલસગોત્રવાળો બ્રાહ્મણ હતો, તેના ઘરે દેવાનંદાની કુક્ષિમાં 25 ઉત્પન્ન થયો.
-
ટીકાર્થ : પુષ્પોત્તરવિમાનમાંથી ચ્યવી બ્રાહ્મણકુંડગ્રામમાં કોડાલસગોત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણના ઘરે દેવાનંદાની કુક્ષિમાં (મરીચિનો જીવ) ઉત્પન્ન થયો. ૪૫૭ા
અવતરણિકા : હવે વર્ધમાનસ્વામીની વક્તવ્યતાથી યુક્ત એવી દ્વારગાથાને જણાવે છે → ગાથાર્થ : સ્વપ્ન – અપહરણ – અભિગ્રહ – જન્મ
-
-
• अभिषेड - वृद्धि - अतिस्मरए 30
- लीति - विवाह - पुत्रों - छान
संजोधन - दीक्षा.